જાણો રાત્રે પ્રાણીઓની આંખો કેમ ચમકે છે? આ છે તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ

Feb 26, 2026, 04:01 PM

તમે જોયું હશે કે રાત્રિના સમયે ગણા જાનવરોની આંખો ખુબ જ ચમકતી હોય છે.

ચીત્તો, વાઘ, બિલાડી, શ્વાન અને ગાય સહિત ગણા જાનવરો એવા છે જેમની આંખો રાત્રિના સમયે ખુબ જ ચમકે છે.

શું તમને ખબર છે કે રાત્રિના સમયે જાનવરોની આંખો કેમ ચમકે છે? જો તમને તેના વિશે ખબર નથી તો આજે અમે તમને જણાવીશું.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, જાનવરોની આંખોમાં સ્ફટિકીય પદાર્થોની હલ્કી લેયર હોય છે.

જાનવરોની આંખોમાં પ્રકાશ પડતા જ આ લેયર તે પ્રકાશને પરાવર્તિત કરી નાંખે છે.

જો તમે નથી જાણતા તો તમને જણાવી દઈએ કે, બિલાડીની આંખોની પાછળની લેયરને લ્યૂમિનિયસ ટેપટમ રહેવામાં આવે છે.

આ લેયરના કારણે બિલાડીને અંધારામાં દરેક વસ્તુ સ્પષ્ટ દેખાય છે.

ખાસ વાત એ છે કે, જે જાનવરોમાં લોહીની નસો વધારે માત્રામાં હોય છે, તેમની આંખો લાલ હોય છે.

ડિસ્ક્લેમર

આ ખબરમાં આપવામાં આવેલી જાણકારી વાયરલ રિપોર્ટસ પર આધારિત છે. ગુજરાતી ઈન્ડિયન એક્સપ્રેસ તેની પુષ્ટિ કરતું નથી.