Today Live Darshan : સોમવારના દર્શન, ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરથી ભગવાન શિવના કરો લાઇવ દર્શન

Ujjain mahakaleshwar temple live darshan: મહાકાલેશ્વર મંદિરમાં શિવજીની રોજ ભસ્મની આરતી થાય છે. ભસ્મથી શિવલિંગ પર શ્રુંગાર કરવામાં આવે છે. શિવજીને ભસ્મ ઘણી પ્રિય છે.

Ujjain mahakaleshwar temple live darshan: મહાકાલેશ્વર મંદિરમાં શિવજીની રોજ ભસ્મની આરતી થાય છે. ભસ્મથી શિવલિંગ પર શ્રુંગાર કરવામાં આવે છે. શિવજીને ભસ્મ ઘણી પ્રિય છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
mahakaleshwar live darshan | today live Darshan

મહાકાલેશ્વર લાઇવ દર્શન

Today live darshan ujjain mahakaleshwar,લાઇવ દર્શન: ભારતમાં 12 જ્યોતિર્લિંગ આવે છે. જે પૈકી એક જ્યોતિર્લિંગ મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલું છે. મહાકાલેશ્વર મંદિરમાં સ્થાપિત મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનું આગવું મહત્વ છે. મહાકાલેશ્વર મંદિરમાં શિવજીની રોજ ભસ્મની આરતી થાય છે. ભસ્મથી શિવલિંગ પર શ્રુંગાર કરવામાં આવે છે.

Advertisment
Ujjain Mahakal Temple | Vaishno Devi Temple | Famous Temples In India| Temples Tour Planning
ઉજ્જૈનનું મહાકાલ મંદિર ભગવાન શિવનું પ્રસિદ્ધ મંદિર છે. જમ્મુમાં કટરા સ્થિત વૈષ્ણો દેવી મંદિરમાં દર વર્ષે લાખો ભક્તો દર્શન કરવા આવે છે. (PC- @shri.mahakaleshwar.ujjain/Instagram, @shri_mata_vaishnodevi/Instagram)

શિવજીને ભસ્મ ઘણી પ્રિય છે. તે ભગવાનનો મુખ્ય શણગાર છે. મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતીની પરંપરા ઘણા વર્ષોથી ચાલતી આવી છે. તો આજે ઘરે બેઠાં જ ઉજ્જૈન મંદિરથી મહાકાલેશ્વરના લાઇવ દર્શન કરાવીશું.

લાઇવ દર્શન ધર્મ ભક્તિ