Today Live Darshan: મંગળવારના દર્શન, દુઃખીઓના દુઃખ હરનારા કષ્ઠભંજનદેવના લાઇવ દર્શન

salangpur hanuman temple live: ગુજરાતમાં સારંગપુરમાં આવેલું હનુમાન દાદાનું મંદિર પણ પ્રસિદ્ધ છે. આજના મંગળવારના દિવસે અમે તમને ઘરે બેઠાં જ સારંગપુરના કષ્ઠભજન હનુમાન દાદાના દર્શન કરાવીશું.

Written by Ankit Patel
January 02, 2024 07:13 IST
Today Live Darshan: મંગળવારના દર્શન, દુઃખીઓના દુઃખ હરનારા કષ્ઠભંજનદેવના લાઇવ દર્શન

Kashtabhanjan dev live darshan: ભક્તોના પળમાં દુઃખ હરનારા કષ્ઠભંજનદેવ સાળંગપુરમાં બિરાજનામ છે. અહીં લાખોની સંખ્યામાં ભક્તો હનુમાન દાદાના ચરણોમાં શિશ ઝુકાવવા આવે છે. મંગળવારના દિવસે હનુમાન દાદાની પૂજા અર્ચના કરવાથી ભક્તોના દુઃખ દૂર થાય છે અને તેમના ઘરમાં ખુશીઓ આવે છે. ત્યારે આજે મંગળવારના દિવસે સાળંગપુર મંદિરથી કષ્ઠભંજન દેવના લાઇવ દર્શન કરાવીશું. લાઇવ દર્શનનો વીડિયો અહીં આપેલો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ