/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/09/pitru-paksha-aarti.jpg)
પિતૃપક્ષ 2025 આરતી - photo- jansatta
Pitru Paksha 2025: વૈદિક કેલેન્ડર મુજબ, દર વર્ષે શ્રાદ્ધ પક્ષ 15 દિવસનો આવે છે. ઉપરાંત, આ વર્ષે પિતૃ પક્ષ 7 ઓક્ટોબરથી શરૂ થયો છે અને 21 ઓક્ટોબરે સમાપ્ત થશે. પિતૃ પક્ષ દરમિયાન તર્પણ અને શ્રાદ્ધ કરવાનો નિયમ છે. એવું માનવામાં આવે છે કે તર્પણ અને શ્રાદ્ધ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને સંતાન વૃદ્ધિની સાથે સુખ અને સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે. અહીં અમે તમને એક એવી આરતી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનો પાઠ પિતૃ પક્ષ દરમિયાન દરરોજ કરવાથી તમે પિતૃઓના આશીર્વાદ મેળવી શકો છો. ચાલો જાણીએ આ આરતી વિશે.
પિતૃદેવની આરતી (Pitru Dev Aarti)
જય જય પિતૃજી મહારાજ
મૈં શરણ પડા તુમ્હારી
શરણ પડા હૂં તુમ્હારી દેવા,
રખ લેના લાજ મહારી
જય જય પિતૃજી મહારાજ, મૈં શરણ પડા તુમ્હારી
આપ હી રક્ષક આપ હી દાતા
આપ હી ખેવનહારે
મૈં મૂરખ હૂં કછું નહીં જાનું
આપ હી હો રખવારે
જય જય પિતૃજી મહારાજ, મૈંશરણ પડા તુમ્હારી
આપ ખડે હૈ હરદમ હર ઘડી
કરને મેરી રખવારી
હમ સબ જન હૈં શરણ આપકી
હૈયે અરજ ગુજારી
જય જય પિતૃજી મહારાજ, મૈંશરણ પડા તુમ્હારી
દેશ ઔર પરદેશ અબ જગહ
આપ હી કરો સહાઈ
કામ પડે પર નામ આપકે
લગે બહુત સુખદાઈ
જય જય પિતૃજી મહારાજ, મૈંશરણ પડા તુમ્હારી
ભક્ત સભી હૈં શરણ આપકી
અપને સહિત પરિવાર
રક્ષા કરો આપ હી સબકી
રહૂં મૈં બારંબાર
જય જય પિતૃજી મહારાજ, મૈંશરણ પડા તુમ્હારી
આ પણ વાંચોઃ- Pitru Paksha 2025: શ્રાદ્ધ પક્ષમાં કરો પિતૃ સૂક્તમનો પાઠ, પિતૃદોષમાંથી મળશે મૂક્તિ, કારોબારમાં થશે પ્રગતિ
જય જય પિતૃજી મહારાજ
મૈં શરણ પડા હૂં તુમ્હારી
શરણ પડા હૂં તુમ્હારી દેવા
રખિયો લાજ હમારી
જય જય પિતૃજી મહારાજ, મૈંશરણ પડા તુમ્હારી


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us