Ahmedabad and Jagannath Puri rath yatra Live updates : આજે અષાઢી બીજનો પવિત્ર દિવસે અમદાવાદ, પુરી સહિત ગુજરાત અને દેશના વિવિધ સ્થળોએ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી. અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં ભૂપેન્દ્ર પટેલ પહિન્દ વિધિ કરીને ત્રણેય રથોને પ્રસ્થાન કરાવ્યું હતું. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજીના રથ નિજમંદિર પહોંચ્યા છે. શાંતિપૂર્ણ માહોલમાં 146મી રથયાત્રાનું સમાપન થયું છે. અહીં અમદાવાદ-પુરી સહિત વિવિધ જગન્નાથની રથયાત્રા વિશે પળેપળના સમાચારથી અપડેટ કરાવતા રહીશું…
ઓડિશાની વિશ્વ પ્રસિદ્ધ પુરી જગન્નાથની રથયાત્રા લાઇવ જુઓ
રથયાત્રા અંગેના અન્ય સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો