Anurag Kashyap’s Gangs of Wasseypur : અનુરાગ કશ્યપની ગેંગ્સ ઓફ વાસેપુર થિયેટર ફરી ધૂમ મચાવશે, ક્યારે થશે રી- રિલીઝ?

Gangs Of Wasseypur Re-release : ગેંગ્સ ઓફ વાસેપુર મુવીમાં મનોજ બાજપેયી, નવાઝુદ્દીન સિદ્દીકી, રિચા ચઢ્ઢા, હુમા કુરેશી, રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી, જયદીપ અહલાવત અને પીયૂષ મિશ્રા સહિત ઘણા કલાકારો જોવા મળે છે. આ ફિલ્મને વિવેચકોએ ખૂબ વખાણી હતી. ફિલ્મ સ્ટોરી અનુરાગ કશ્યપ અને જીશાન કાદરીએ લખી છે.

Written by shivani chauhan
August 28, 2024 15:25 IST
Anurag Kashyap’s Gangs of Wasseypur : અનુરાગ કશ્યપની ગેંગ્સ ઓફ વાસેપુર થિયેટર ફરી ધૂમ મચાવશે, ક્યારે થશે રી- રિલીઝ?
Anurag Kashyap's Gangs of Wasseypur : અનુરાગ કશ્યપની ગેંગ્સ ઓફ વાસેપુર થિયેટર ફરી ધૂમ મચાવશે, ક્યારે થશે રી- રિલીઝ?

Anurag Kashyap’s Gangs of Wasseypur : ‘ગેંગ્સ ઓફ વાસેપુર મુવીમાં મનોજ બાજપેયી, નવાઝુદ્દીન સિદ્દીકી, રિચા ચઢ્ઢા, હુમા કુરેશી, રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી, જયદીપ અહલાવત અને પીયૂષ મિશ્રા સહિત ઘણા કલાકારો જોવા મળે છે. આ ફિલ્મને વિવેચકોએ ખૂબ વખાણી હતી. ફિલ્મ સ્ટોરી અનુરાગ કશ્યપ અને જીશાન કાદરીએ લખી છે.’ (Gangs of Wasseypur) મુવી અનુરાગ કશ્યપ (Anurag Kashyap) દ્વારા નિર્દેશિત બહુચર્ચિત છે જે ફરી રીલિઝ થવા જઈ રહી છે. આ મુવીના ચાહકો મોટી સંખ્યામાં છે. આવી સ્થિતિમાં આ સમાચાર તેમના માટે કોઈ મોટી ભેટથી ઓછા નથી. તે જ સમયે, જે લોકો તેને 2012 માં થિયેટરમાં જોઈ શક્યા ન હતા તેમની માટે ખાસ આ અપડેટ છે, અહીં જાણો

ગેંગ્સ ઓફ વાસેપુર (Gangs Of Wasseypur Re-release)

‘ગેંગ્સ ઓફ વાસેપુર’ના બંને ભાગ 30 ઓગસ્ટના રોજ ફરીથી રિલીઝ થશે અને 5 સપ્ટેમ્બર સુધી સિનેમાઘરોમાં જોવા માટે ઉપલબ્ધ રહેશે. ડાયરેક્ટર અનુરાગ કશ્યપે પોતે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ માહિતી શેર કરી અને લખ્યું કે ગેંગ ત્રણ દિવસમાં પાછી આવશે. જે લોકો વર્ષ 2012 માં ફિલ્મ જોઈ શક્યા નથી તેઓ તેઓ આ વખતે થિયેટરમાં ફિલ્મનો આનંદ માણી શકશે.

આ પણ વાંચો: Khel Khel Mein : અક્ષયની ફિલ્મ ‘ખેલ ખેલ મેં’ નો સંઘર્ષ 13માં દિવસે પણ સતત ચાલુ, બોક્સ ઓફિસ કલેશનમાં સતત ઘટાડો

આ રિવેન્જ આધારિત ફિલ્મનો પહેલો ભાગ 22 જૂન, 2012ના રોજ રિલીઝ થયો હતો અને બીજો ભાગ 8 ઓગસ્ટ, 2012 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયો હતો. ‘ગેંગ્સ ઓફ વાસેપુર 2’ સિનેમાઘરોમાં માત્ર પાંચ દિવસ ચાલી હતી. આ ફિલ્મના ગીતો લખનાર વરુણ ગ્રોવરે પોતાના એક્સ હેન્ડલ વિશે માહિતી આપતાં કહ્યું કે ‘એક થા ટાઈગર’ના કારણે આવું બન્યું છે. તેમણે આશા વ્યક્ત કરી કે આ વખતે દર્શકો ફિલ્મને મોટા પડદા પર જોવા જશે.

આ પણ વાંચો: Stree 2 On OTT: સ્ત્રી 2 ઓટીટી પર રિલીઝ થવાની તૈયારીમાં, શ્રદ્ધા કપૂરની હિટ ફિલ્મ ક્યા અને ક્યારે સ્ટ્રીમ થશે જાણો

ગેંગ્સ ઓફ વાસેપુર મુવીમાં મનોજ બાજપેયી, નવાઝુદ્દીન સિદ્દીકી, રિચા ચઢ્ઢા, હુમા કુરેશી, રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી, જયદીપ અહલાવત અને પીયૂષ મિશ્રા સહિત ઘણા કલાકારો જોવા મળે છે. આ ફિલ્મને વિવેચકોએ ખૂબ વખાણી હતી. ફિલ્મ સ્ટોરી અનુરાગ કશ્યપ અને જીશાન કાદરીએ લખી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ