Diabetes | ડાયાબિટીસમાં અમૂર્ત સમાન આ ફળ, સુગર લેવલ રહેશે કંટ્રોલમાં

Diabetes | ડાયાબિટીસ (Diabetes) માં યોગ્ય આહાર લેવાથી માત્ર બ્લડ સુગર નિયંત્રિત નથી થતી, પરંતુ શરીરને એનર્જી પણ મળે છે. અહીં એવા ફળ વિશે જણાવીશું જે ખાવાથી તમારા બ્લડ સુગરનું લેવલ કંટ્રોલમાં રહેશે અને તમને તેનાથી કોઈ સમસ્યા નહીં થાય.

Diabetes | ડાયાબિટીસ (Diabetes) માં યોગ્ય આહાર લેવાથી માત્ર બ્લડ સુગર નિયંત્રિત નથી થતી, પરંતુ શરીરને એનર્જી પણ મળે છે. અહીં એવા ફળ વિશે જણાવીશું જે ખાવાથી તમારા બ્લડ સુગરનું લેવલ કંટ્રોલમાં રહેશે અને તમને તેનાથી કોઈ સમસ્યા નહીં થાય.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Best Fruit for Diabetes

ડાયાબિટીસમાં અમૂર્ત સમાન આ ફળ, સુગર લેવલ રહેશે કંટ્રોલમાં

Diabetes | ભારતમાં દરેક પાંચમા માણસને ડાયાબિટીસની સમસ્યા છે જેના કારણે તેઓ ખૂબ જ પરેશાન રહે છે પરંતુ તેને ક્યારેય સંપૂર્ણપણે દૂર કરી શકાતી નથી. આમાં શરીરમાં બ્લડ સુગરનું લેવલ વધતું રહે છે. ડાયાબિટીસ કોઈ દવાથી મટાડી શકાતો નથી, પરંતુ અમુક વસ્તુઓનું યોગ્ય રીતે સેવન કરીને તેને નિયંત્રણમાં રાખી શકાય છે. ડાયાબિટીસ માટે આહાર (Diabetes Diet) ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Advertisment

ડાયાબિટીસમાં યોગ્ય આહાર લેવાથી માત્ર બ્લડ સુગર નિયંત્રિત નથી થતી, પરંતુ શરીરને એનર્જી પણ મળે છે. અહીં એવા ફળ વિશે જણાવીશું જે ખાવાથી તમારા બ્લડ સુગરનું લેવલ કંટ્રોલમાં રહેશે અને તમને તેનાથી કોઈ સમસ્યા નહીં થાય.અહીં જાણો હેલ્થ ટિપ્સ

ડાયાબિટીસ માટે બેસ્ટ ફળ (Best Fruit for Diabetes)

પપૈયા

ડાયાબિટીસના દર્દીઓ માટે પપૈયા ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો તમે તેને દરરોજ ખાલી પેટ ખાશો તો પાચનક્રિયા સ્વસ્થ રહેશે અને ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં પણ મદદ મળશે પણ તેનું થોડા પ્રમાણમાં સેવન કરવું હિતાવહ છે.

બેરી

બ્લુબેરી, સ્ટ્રોબેરી અને ચેરી જેવા તમામ પ્રકારના બેરી ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક હોઈ શકે છે. બેરી એક સુપરફૂડ છે કારણ કે તે એન્ટીઑકિસડન્ટ અને ફાઇબરથી ભરપૂર હોય છે.

Advertisment

આ પણ વાંચો: સવારે ખાલી પેટે કેળા ખાવાથી શરીર પર કેવી અસર થાય? ફાયદા અને ગેરફાયદા જાણો

જામફળ

જામફળ ફાઇબરથી ભરપૂર હોય છે. આનાથી બ્લડ સુગર ઝડપથી વધતું નથી. જામફળમાં રહેલું વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને શરીરને સક્રિય રાખવામાં મદદ કરે છે.

નારંગી

ડાયાબિટીસના દર્દીઓ માટે નારંગી એક ઉત્તમ ઉપાય હોઈ શકે છે. આ ડાયાબિટીસના દર્દીઓમાં મીઠાઈની તૃષ્ણા ઘટાડે છે. આ રીતે માની શકાય કે નારંગીમાં કુદરતી મીઠાશ હોવા છતાં, તે બ્લડ સુગરને ઝડપથી વધવા દેતું નથી. તેમાં સારી માત્રામાં ફાઇબર અને વિટામિન સી હોય છે, જે ડાયાબિટીસને વિકસાવવા દેતું નથી.

ડાયાબિટીશ જીવનશૈલી ડાયાબિટીસ માટે આહાર health tips