Onion and Potato Storage | હવે ચોમાસામાં પણ નહીં બગડેબટાકા અને ડુંગળી, આ ટિપ્સથી કરો સંગ્રહ

ડુંગળી અને બટાકાને સંગ્રહિત કરવાની 5 શ્રેષ્ઠ રીતો | બટાકા અને ડુંગળીને ચોમાસામાં યોગ્ય જગ્યાએ સ્ટોર કરવા જરૂરી છે, નહિ તો જલ્દી બગડી શકે છે, અંકુરીત બટાકાનું તેનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. જો તમે પણ ઘરમાં રાખેલા બટાકા અને ડુંગળીને બગડતા બચાવવા માંગતા હો, તો આ ટિપ્સ અપનાવો.

ડુંગળી અને બટાકાને સંગ્રહિત કરવાની 5 શ્રેષ્ઠ રીતો | બટાકા અને ડુંગળીને ચોમાસામાં યોગ્ય જગ્યાએ સ્ટોર કરવા જરૂરી છે, નહિ તો જલ્દી બગડી શકે છે, અંકુરીત બટાકાનું તેનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. જો તમે પણ ઘરમાં રાખેલા બટાકા અને ડુંગળીને બગડતા બચાવવા માંગતા હો, તો આ ટિપ્સ અપનાવો.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
ડુંગળી, બટાકાને તાજા રાખવાની શ્રેષ્ઠ રીતો | Onion, Potato Storage and handling

Ways to Store Onion For Long Term in gujarati | ડુંગળી અને બટાકાને સંગ્રહિત કરવાની 5 શ્રેષ્ઠ રીતો

Traditional Ways to Keep Onion and Potato Fresh | વરસાદની ઋતુ શરૂ થઈ ગઈ છે. આ ઋતુમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની સલાહ દરેક વ્યક્તિ આપે છે. પરંતુ ગૃહિણી માટે કેટલીક ઘરગથ્થુ વસ્તુઓનો સંગ્રહ કરવો પણ એટલો જ મુશ્કેલ બની જાય છે, પછી તે રસોડામાં હાજર મસાલા હોય, મીઠું હોય કે બટાકા અને ડુંગળી હોય. વરસાદની ઋતુ આવતાની સાથે જ બટાકા અને ડુંગળી ઝડપથી બગડવા લાગે છે. કેટલાક તો બટાકા અંકુરિત થવા લાગે છે.

Advertisment

બટાકા અને ડુંગળીને ચોમાસામાં યોગ્ય જગ્યાએ સ્ટોર કરવા જરૂરી છે, નહિ તો જલ્દી બગડી શકે છે, અંકુરીત બટાકાનું તેનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. જો તમે પણ ઘરમાં રાખેલા બટાકા અને ડુંગળીને બગડતા બચાવવા માંગતા હો, તો આ ટિપ્સ અપનાવો.

બટાકા અને ડુંગળી સંગ્રહિત કરવાની ટિપ્સ

  • ગરમ સ્થળોએ ન રાખો : ક્યારેક બટાકા અને ડુંગળી ઝડપથી ફૂટે છે. તેનું કારણ ગરમ જગ્યાઓ છે. બટાકા અને ડુંગળીને ગરમ જગ્યાએ રાખવાથી તે ઝડપથી ફૂટે છે અને બગડી પણ જાય છે.
  • ડ્રાય જગ્યાએ રાખો : બટાકા અને ડુંગળીને એવી જગ્યાએ રાખો જ્યાં હવા સારી રીતે ફરતી હોય અને ભેજ ન હોય. તેમને સીધા સૂર્યપ્રકાશથી પણ સુરક્ષિત રાખવા જોઈએ. ભેજવાળી જગ્યાએ બટાકા અને ડુંગળી ઝડપથી બગડી શકે છે.

Tips for Cleaning Fridge | ચોમાસામાં ફ્રિજની સફાઈ આ સરળ ટિપ્સથી કરો, બેકટેરિયા, દુર્ગધ ઓછી મહેનતે થશે દૂર

Advertisment

અંકુરિત બટાકા અને ડુંગળી ખાવાથી શું થાય?

અંકુરિત બટાકા ખાવાથી વ્યક્તિને ઉલટી, ઝાડા અથવા પેટમાં દુખાવો જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ગંભીર કિસ્સાઓમાં, તે લો બ્લડ પ્રેશર, ઝડપી ધબકારા, તાવ, માથાનો દુખાવો અથવા ચક્કરની સમસ્યા પણ વધારી શકે છે.અંકુરિત બટાકાનો સ્વાદ ખરાબ હોઈ શકે છે. તેથી તેને ખાવાનું ટાળો.

અંકુરિત બટાકામાં ઝેરી સંયોજન, સોલેનાઇનહોય છે તેના કારણે હાનિકારક હોઈ શકે છે.જ્યારે સોલેનાઇનની થોડી માત્રા નોંધપાત્ર નુકસાન પહોંચાડી શકતી નથી, ત્યારે વધુ પડતું સેવન વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી શકે છે.

ચોમાસું health tips