રાત્રે કયા પરાઠા ખાવા જોઇએ? આલુ પરાઠા નહીં આ શાકભાજીની કરો પસંદગી

which type of paratha is best for dinner : આવો જાણીએ એક પરાઠા વિશે જેને તમે રાત્રે ડિનરમાં પણ બનાવીને ખાઈ શકો છો. જેનાથી વજન વધશે નહીં

which type of paratha is best for dinner : આવો જાણીએ એક પરાઠા વિશે જેને તમે રાત્રે ડિનરમાં પણ બનાવીને ખાઈ શકો છો. જેનાથી વજન વધશે નહીં

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
paratha, Garlic Coriander Paratha

આવો જાણીએ એક પરાઠા વિશે જેને તમે રાત્રે ડિનરમાં પણ બનાવીને ખાઈ શકો છો (તસવીર - સોશિયલ મીડિયા)

which type of paratha is best for dinner : પરાઠાનું નામ આવતા જ લોકોના મનમાં એક જ વાત આવે છે કે તેને ખાશો તો વજન વધી જશે. પણ એવું નથી. હવે રાત્રે તેને ખાવા અંગે વધુ શંકા છે કે રાત્રે પરાઠા ખાવા કે નહીં. તેથી એવું નથી કે પરાઠા બિનઆરોગ્યપ્રદ છે. જો તમે તેને બનાવવાની રીતને સુધારીને હેલ્ધી રીત અપનાવશો તો તમે આ પરોઠાને સરળતાથી ખાઈ શકો છો. તમારે માત્ર ઓછી કેલરીવાળું સ્ટફિંગ લેવાનું છે અને તેલનો ઉપયોગ કરવાની જરૂર નથી. તો આવો જાણીએ એક પરાઠા વિશે જેને તમે રાત્રે ડિનરમાં પણ બનાવીને ખાઈ શકો છો.

Advertisment

ડિનર માટે કયા પરાઠા બનાવવા જોઈએ

ડિનરમાં તમે અજમો, લસણ અને ધાણાથી બનેલો પરાઠા ખાઇ શકો છો. આ પરાઠાની રેસીપી ખૂબ જ સરળ છે. ખાસ વાત એ છે કે આ પરાઠા બનાવવા માટે વધારે તેલ મસાલા કે કોઈ સ્ટફિંગની જરૂર પડતી નથી. તમારે તેને રોટલીની જેમ બનાવવાના છે અને પછી ઘી લગાવીને ચટણી સાથે ખાવાના છે. તો જાણો આ પરાઠાની રેસીપી.

લસણ ધાણાના પરોઠા બનાવવાની સામગ્રી

  • લસણ
  • લીલા મરચાં
  • ધાણા
  • અજમો
  • મીઠું
  • લાલ મરચું પાઉડર
  • તેલ

આ પણ વાંચો - દાલ ફ્રાય અને દાળ તડકામાં શું છે અંતર? કન્ફ્યુઝ થશો નહીં જાણો બન્નેની યોગ્ય રેસીપી

લસણ ધાણાના પરોઠા બનાવવાની રીત

  • લસણ, કોથમીર અને લીલા મરચાંને મિક્સરમાં પીસી લો.
  • હવે તેને લોટમાં ઉમેરો.
  • થોડો અજમો અને મીઠું નાખો.
  • દરેક વસ્તુને એક સાથે મિક્સ કરીને લોટ બનાવી લો.
  • હવે તેને પાતળી રોટલી જેમ વણી લો.
  • જ્યારે તે રંધાઇ જાય ત્યારે તેમાં ઘી ઉમેરીને ખાવ.
Advertisment

આ રીતે તમે લસણ ધાણાના પરાઠા બનાવીને ખાઈ શકો છો. તમારે બટાકાનું શાક બનાવવાનું છે અને પછી તેને પરાઠા સાથે ખાવ. તમારી તેની સાથે તમારે બટાકાની સુકી ભાજી બનાવવાની છે. આ માટે બટાકાને બાફીલો પછી પેનમાં ધાણા, જીરું અને વરિયાળીનો વઘાર કરીને આ શાકભાજી બનાવો અને પછી તેને ખાઓ. તમે આ પરાઠાને ચટણી અને રાયતા સાથે પણ ખાઈ શકો છો. તે

રેસીપી જીવનશૈલી