Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/11/EC-Arun-Goyal.jpg)
નિવૃત્ત IAS અરુણ ગોયલ હશે ચૂંટણી કમિશનર
Election Commission : શનિવારે (19 નવેમ્બર), કાયદા અને ન્યાય મંત્રાલયે માહિતી આપી કે IAS અરુણ ગોયલ (Arun Goyal) ને ચૂંટણી પંચમાં ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે અરુણ ગોયલ 1985 બેચના અધિકારી રહી ચૂક્યા છે. તો, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (President Draupadi Murmu) ની સંમતિ પછી જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે તેમને તાત્કાલિક અસરથી તેમનું પદ સંભાળવું પડશે.
Advertisment
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર 2022 અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બર 2022ના રોજ યોજાશે. જ્યારે હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની સાથે જ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ જાહેર થશે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us