Today Gujarat National world daily News latest update, 19 september 2023 : નવા સંસદ ભવનના દરવાજા સંસદો માટે ખુલી ગયા છે.. બધા સાંસદો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પગપાળા પહોંચ્યા હતા. કેન્દ્ર સરકારે નવા ભવનનું કામ શરુ કરવા માટે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. જેનું સત્તાવાર ઉદ્ઘાટન 28 મે 2023ના રોજ પ્રધાન મંત્રીએ કહ્યું હતું. નવા ભવનમાં સંસદોનું વિશેષ સત્ર ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે થયું છે. નવી શરુઆત કરવા માટે આ શુભ દિવસ મનાય છે. નવા સંસદ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે નવી સંસદ ફક્ત બિલ્ડિંગ નથી, નવી શરૂઆતનું પ્રતિક છે















