/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/delhi-bomb-threats.jpg)
રવિવારે દિલ્હીની બે હોસ્પિટલોને ઇ-મેઇલ્સ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી (તસવીર - સોશિયલ મીડિયા)
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 12 may 2024, આજના તાજા સમાચાર: આજે 12 મે, 2024 રવિવાર છે. ભારતમાં લોકસભા ચૂંટણી 2024 માટે ચોથા તબક્કાના મતદાન માટે પ્રચાર સમાપ્ત થઇ ગયો છે. ચારધામ પૈકીના એક બદ્રીનાથ મંદિરના આજે કપાટ ખુલ્યા છે. દિલ્હી લીકર કૌભાંડ કેસમાં જામીન મળ્યા બાદ અરવિંદ કેજરીવાલ આક્રમક ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ઉનાળા આકરો બની રહ્યો છે. દેશના ઘણા રાજ્યોમાં એક બાજુ ભયંકર તડકો પડી રહ્યો છે તો બીજી બાજુ કેટલાક શહેરોમાં વરસાદી માહોલ છો. ગુજરાત, દેશ, દુનિયા, વેપાર, રમતગમત સહિત વિવિધ ક્ષેત્રોના લેટેસ્ટ સમાચાર અહીં વાંચો...
દિલ્હીની બે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રવિવારે દિલ્હીની બે હોસ્પિટલોને ઇ-મેઇલ્સ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. દિલ્હી ફાયર બ્રિગેડે જણાવ્યું હતું કે તેમને બુરારી અને મંગોલપુરીની બે હોસ્પિટલોમાં બોમ્બની ધમકીઓ અંગે ફરિયાદો મળી હતી. વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમને દિલ્હીની બુરારી સરકારી હોસ્પિટલ અને મંગોલપુરીની સંજય ગાંધી હોસ્પિટલમાંથી ફોન આવ્યા હતા. આ મામલાની તપાસ ચાલી રહી છે.
આ પહેલા 1 મેના રોજ દિલ્હીની લગભગ 100 શાળાઓ, નોઇડામાં બે અને લખનૌમાં એકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જે પાછળથી અફવાઓ સાબિત થઈ હતી. રશિયન ઇમેઇલ સેવાનો ઉપયોગ કરીને શાળાઓને ધમકીઓ મોકલવામાં આવી હતી.
નવસારીના દાંડીના દરિયાકાંઠે 6 લોકો પાણીમાં ડૂબ્યા, 2 લોકોને બચાવ્યા, 4 લાપતા
નવસારીના દાંડીના દરિયાકાંઠે 6 લોકો પાણીમાં ડૂબ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. રવિવારે રજા માણમાં દરિયાકાંઠે ગયેલા ત્રણ પરિવારના 6 સભ્યો દાંડીના દરિયામાં ડૂબ્યા છે. જેમાં 2ને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે 4 લોકો લાપતા છે. જેમની શોધખોળ હાથ ધરાઈ છે.
TMC એ બંગાળના યુવાનો સાથે વિશ્વાસઘાત કર્યો છે : પીએમ મોદી
પીએમ મોદીએ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન એ જનસભાને સંબોધતા કહ્યું કે, ટીએમસી એ બંગાળના યુવાનો સાથે વિશ્વાસઘાત કર્યો છે. ટીએમસી એ બંગાળના યુવાનોના ભવિષ્યને વેચી દીધું છે, બંગાળના માતા પિતાના સપનાઓ વેચી દીધા છે. પીએમસી ના પેપર લીક અને ભરતી માફિયાઓએ બધાને બરબાદ કરી દીધા છે.
#WATCH हुगली, पश्चिम बंगाल: प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, "TMC ने बंगाल के युवाओं के साथ विश्वासघात किया है, TMC ने बंगाल के युवाओं का भविष्य बेच दिया है। TMC ने बंगाल के मां-बाप के सपने बेचे हैं। TMC के पेपर लीक और भर्ती माफिया ने सबको तबाह कर दिया है। इनके बड़े-बड़े नेता व… pic.twitter.com/ecKbUzB0d5
— ANI_HindiNews (@AHindinews) May 12, 2024
યમનોત્રીમાં ભયંકર ભીડ, તીર્થયાત્રીઓને હાલ મુલત્વી રાખવા અપીલ
ચાર ધામના કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રી અને બદ્રીનાથ મંદિરના કપાટ ખુલી ગયા છે. આ સાથે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા પહોંચ્યા છે. યમુનોત્રી જવાના માર્ગ પર શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની ભીડ એટલી બધી હતી કે પોલીસને અપીલ કરવી પડી કે આજે અહીં વધુ યાત્રાળુઓ આવતા નથી. અખા ત્રીજ પર કેદારનાથ સાથે ગંગોત્રી અને યમનોત્રી મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા. પ્રથમ દિવસે યમુનોત્રી મંદિરના દર્શન કરવા લગભગ 32 હજાર તીર્થયાત્રીઓ પહોંચ્યા હતા. યમનોત્રીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમા તીર્થયાત્રીઓની ભયંકર ભીડ દેખાય છે. આ વીડિયો બાદ ઉત્તરાખંડ સરકારની સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ ઉભા થયા છે.
ઉત્તરાખંડ પોલીસ અધિકારી જણાવ્યું છે કે, યમુનાત્રી આવનાર યાત્રીઓને મુસાફરી હાલ પૂરતી મુલતવી રાખવી જોઈએ અને બીજા દિવસે દર્શન માટે યોજના બનાવવી જોઈએ. રવિવારે સવારે ઉત્તરકાશી પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરી હતી. જેમાં લખ્યું હતું કે, આજે શ્રી યમુનોત્રી ધામમાં ક્ષમતા અનુસાર યાત્રા માટે પૂરતી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. હવે વધુ ભક્તોને મોકલવાનું જોખમી છે. આજે યમુનોત્રી યાત્રાએ આવનાર તમામ શ્રધ્ધાળુઓને આજે યમુનોત્રી યાત્રા મોકૂફ રાખવા નમ્ર અપીલ છે.
હરિદ્વાર જઇ રહેલા અમદાવાદના પરિવારની કારનો રાજસ્થાનમાં એક્સિડેન્ટ, 3 લોકોના મોત
હરિદ્વાર જઇ રહેલા અમદાવાદના પરિવારનો રાજસ્થાનમાં ભયંકર થયો છે, જેમાં 3 લોકોના મોત થયા છે. અમદાવાદનો એક પરિવાર કાર લઇને હરિદ્વાર જઇ રહ્યો હતો. રાજસ્થાનના દૌસમાં કારને ટ્રકે ટક્કર મારતા 3 લોકોના મોત થયા છે. દૂર્ઘટનાગ્રસ્ત કારમાં 8 લોકો બેઠતા હતા. પરિવારના લોકો અસ્થિ પધરાવવા માટે હરિદ્વાર રહ્યા હતા.
#WATCH | Dausa, Rajasthan: Accident on Delhi-Mumbai Expressway claims life of three people of the same family. pic.twitter.com/gt6872DCr8
— ANI (@ANI) May 12, 2024
ચારધામ યાત્રાઃ બદ્રીનાથ મંદિરના કપાટ ખુલ્યા
श्री बदरी नारायण कपाटोद्घाटन की झलकियाँ।#CharDhamYatra2024#Badrinath#BadrinathDhampic.twitter.com/p9zpAAuNCK
— Uttarakhand Police (@uttarakhandcops) May 12, 2024
ચારધામ યાત્રા પૈકીના એક બદ્રીનાથ મંદિરના આજે કપાટ ખુલ્યા છે. ઉત્તરાખંડના દેવપ્રયાગમાં સ્થિત બદ્રીનાથ મંદિરના આજે શુભ મુહૂર્તમાં કપાટ ખોલવામાં આવ્યા છે. કપાટ ખુલવાના સમયે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત હતા.
- May 12, 2024 21:57 IST
જો તમે બધા ઝાડુ પર બટન દબાવશો તો મારે જેલમાં જવાની જરૂર પડશે નહીં - કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે એક રોડ શો દરમિયાન કહ્યું કે તેઓ (ભાજપ) કહી રહ્યા છે કે 20 દિવસ પછી મારે જેલમાં જવું પડશે પરંતુ જો તમે બધા ઝાડુ પર બટન દબાવશો તો મારે જેલમાં જવાની જરૂર પડશે નહીં. તમારા હાથમાં તાકાત છે.
#WATCH दिल्ली के मुख्यमंत्री और AAP के राष्ट्रीय संयोजक अरविंद केजरीवाल ने कहा, ''...वे (भाजपा) कह रहे हैं कि 20 दिनों के बाद मुझे वापस जेल जाना है लेकिन अगर आप सभी 'झाड़ू' का बटन दबाएंगे तो मुझे जेल जाने की जरूरत नहीं पड़ेगी। आपके हाथ में ताकत है..." pic.twitter.com/yM9kGXxCSi
— ANI_HindiNews (@AHindinews) May 12, 2024
- May 12, 2024 21:01 IST
પીએમ મોદીએ બિહારના પટનામાં રોડ શો કર્યો
પીએમ મોદીએ બિહારના પટનામાં રોડ શો કર્યો. આ દરમિયાન તેમની સાથે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ સાથે રહ્યા હતા.
#WATCH प्रधानमंत्री नरेंद्र मोदी ने बिहार के पटना में रोड शो किया।
बिहार के मुख्यमंत्री नीतीश कुमार भी इस दौरान मौजूद रहे। #LokSabhaElections2024pic.twitter.com/ynWmH2iTjc— ANI_HindiNews (@AHindinews) May 12, 2024
- May 12, 2024 19:38 IST
દિલ્હીની બે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રવિવારે દિલ્હીની બે હોસ્પિટલોને ઇ-મેઇલ્સ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. દિલ્હી ફાયર બ્રિગેડે જણાવ્યું હતું કે તેમને બુરારી અને મંગોલપુરીની બે હોસ્પિટલોમાં બોમ્બની ધમકીઓ અંગે ફરિયાદો મળી હતી. વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમને દિલ્હીની બુરારી સરકારી હોસ્પિટલ અને મંગોલપુરીની સંજય ગાંધી હોસ્પિટલમાંથી ફોન આવ્યા હતા. આ મામલાની તપાસ ચાલી રહી છે.
આ પહેલા 1 મેના રોજ દિલ્હીની લગભગ 100 શાળાઓ, નોઇડામાં બે અને લખનૌમાં એકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જે પાછળથી અફવાઓ સાબિત થઈ હતી. રશિયન ઇમેઇલ સેવાનો ઉપયોગ કરીને શાળાઓને ધમકીઓ મોકલવામાં આવી હતી.
- May 12, 2024 17:26 IST
નવસારીના દાંડીના દરિયાકાંઠે 6 લોકો પાણીમાં ડૂબ્યા, 2 લોકોને બચાવ્યા, 4 લાપતા
નવસારીના દાંડીના દરિયાકાંઠે 6 લોકો પાણીમાં ડૂબ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. રવિવારે રજા માણમાં દરિયાકાંઠે ગયેલા ત્રણ પરિવારના 6 સભ્યો દાંડીના દરિયામાં ડૂબ્યા છે. જેમાં 2ને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે 4 લોકો લાપતા છે. જેમની શોધખોળ હાથ ધરાઈ છે.
- May 12, 2024 14:20 IST
TMC એ બંગાળના યુવાનો સાથે વિશ્વાસઘાત કર્યો છે : પીએમ મોદી
પીએમ મોદીએ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન એ જનસભાને સંબોધતા કહ્યું કે, ટીએમસી એ બંગાળના યુવાનો સાથે વિશ્વાસઘાત કર્યો છે. ટીએમસી એ બંગાળના યુવાનોના ભવિષ્યને વેચી દીધું છે, બંગાળના માતા પિતાના સપનાઓ વેચી દીધા છે. પીએમસી ના પેપર લીક અને ભરતી માફિયાઓએ બધાને બરબાદ કરી દીધા છે.
#WATCH हुगली, पश्चिम बंगाल: प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, "TMC ने बंगाल के युवाओं के साथ विश्वासघात किया है, TMC ने बंगाल के युवाओं का भविष्य बेच दिया है। TMC ने बंगाल के मां-बाप के सपने बेचे हैं। TMC के पेपर लीक और भर्ती माफिया ने सबको तबाह कर दिया है। इनके बड़े-बड़े नेता व… pic.twitter.com/ecKbUzB0d5
— ANI_HindiNews (@AHindinews) May 12, 2024
- May 12, 2024 11:35 IST
યમનોત્રીમાં ભયંકર ભીડ, તીર્થયાત્રીઓને યાત્રા હાલ મુલત્વી રાખવા અપીલ
ચાર ધામના કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રી અને બદ્રીનાથ મંદિરના કપાટ ખુલી ગયા છે. આ સાથે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા પહોંચ્યા છે. યમુનોત્રી જવાના માર્ગ પર શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની ભીડ એટલી બધી હતી કે પોલીસને અપીલ કરવી પડી કે આજે અહીં વધુ યાત્રાળુઓ આવતા નથી. અખા ત્રીજ પર કેદારનાથ સાથે ગંગોત્રી અને યમનોત્રી મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા. પ્રથમ દિવસે યમુનોત્રી મંદિરના દર્શન કરવા લગભગ 32 હજાર તીર્થયાત્રીઓ પહોંચ્યા હતા. યમનોત્રીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમા તીર્થયાત્રીઓની ભયંકર ભીડ દેખાય છે. આ વીડિયો બાદ ઉત્તરાખંડ સરકારની સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ ઉભા થયા છે.
ઉત્તરાખંડ પોલીસ અધિકારી જણાવ્યું છે કે, યમુનાત્રી આવનાર યાત્રીઓને મુસાફરી હાલ પૂરતી મુલતવી રાખવી જોઈએ અને બીજા દિવસે દર્શન માટે યોજના બનાવવી જોઈએ. રવિવારે સવારે ઉત્તરકાશી પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરી હતી. જેમાં લખ્યું હતું કે, આજે શ્રી યમુનોત્રી ધામમાં ક્ષમતા અનુસાર યાત્રા માટે પૂરતી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. હવે વધુ ભક્તોને મોકલવાનું જોખમી છે. આજે યમુનોત્રી યાત્રાએ આવનાર તમામ શ્રધ્ધાળુઓને આજે યમુનોત્રી યાત્રા મોકૂફ રાખવા નમ્ર અપીલ છે.
- May 12, 2024 09:45 IST
અમદાવાદના પરિવારને રાજસ્થાનમાં અકસ્માત નડ્યો , 3 લોકોના મોત
હરિદ્વાર જઇ રહેલા અમદાવાદના પરિવારનો રાજસ્થાનમાં ભયંકર થયો છે, જેમાં 3 લોકોના મોત થયા છે. અમદાવાદનો એક પરિવાર કાર લઇને હરિદ્વાર જઇ રહ્યો હતો.
https://twitter.com/ANI/status/1789501380681417031
રાજસ્થાનના દૌસમાં કારને ટ્રકે ટક્કર મારતા 3 લોકોના મોત થયા છે. દૂર્ઘટનાગ્રસ્ત કારમાં 8 લોકો બેઠતા હતા. પરિવારના લોકો અસ્થિ પધરાવવા માટે હરિદ્વાર રહ્યા હતા.
#WATCH दौसा, राजस्थान: ड्यूटी ऑफिसर जवान सिंह ने बताया, "...एक परिवार अहमदाबाद से हरिद्वार जा रहा था। उनकी कार के सामने एक गाय आ गई जिसके कारण उन्होंने अपनी कार सड़क के किनारे खड़ी कर दी और सड़क पर खड़े थे। लेकिन एक ट्रक ने उन्हें टक्कर मार दी, जिसमें तीन लोगों की मौके पर ही… pic.twitter.com/auzfi3QSnV
— ANI_HindiNews (@AHindinews) May 12, 2024
- May 12, 2024 09:37 IST
ચારધામ યાત્રાઃ બદ્રીનાથ મંદિરના કપાટ ખુલ્યા
ચારધામ યાત્રા પૈકીના એક બદ્રીનાથ મંદિરના આજે કપાટ ખુલ્યા છે. ઉત્તરાખંડના દેવપ્રયાગમાં સ્થિત બદ્રીનાથ મંદિરના આજે શુભ મુહૂર્તમાં કપાટ ખોલવામાં આવ્યા છે. કપાટ ખુલવાના સમયે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત હતા.
श्री बदरी नारायण कपाटोद्घाटन की झलकियाँ।#CharDhamYatra2024#Badrinath#BadrinathDhampic.twitter.com/p9zpAAuNCK
— Uttarakhand Police (@uttarakhandcops) May 12, 2024


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us