/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/10/PM-Narendra-Modi-.jpg)
Bihar Assembly Elections 2025 : પીએમ મોદીએ બિહારના એક જનસભાને સંબોધિત કરી હતી (તસવીર - @BJP4India)
Gujarat Latest News Update Today in Gujarati 2 November 2025 : ગિરનાર પરિક્રમા આખરે શરૂ કરવામાં આવી છે. સોમવારે શુભ મુહૂર્તમાં ગિરનાર લીલી પરિક્રમાની શરૂઆત કરવામાં આવી છે. અગાઉ ભારે વરસાદના કારણે ઇતિહાસમાં પહેલીવાર ગીરનાર પરિક્રમા બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. જો કે આસ્થાને ધ્યાનમાં રાખી મર્યાદિત સંખ્યામાં માત્ર સાધુ સંતોને પરવાનગી આપવામાં આવી છે. સાધુ સંતો પ્રતિકાત્મક યાત્રા કરી ગીરનાર લીલી પરિક્રમાની પરંપરા જાળવી રાખશે. ઉલ્લેખનિય છે કે, દર વર્ષે કારતક સુદ અગિયારસ થી પૂનમ સુધી 5 દિવસ ગીરનાર લીલ પરિક્રમા થાય છે, જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો અને સામાન્ય લોકો 36 કિમી પગે ચાલીને ગીરનારની પરિક્રમા કરે છે.
પીએમ મોદીની ભોજપુરમાં જનસભા, RJD પર આકરા પ્રહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભોજપુરમાં જનસભા સંબોધી હતુ. જનસભાને સંબોધીત કરતા પીએમ મોદીએ કહ્યું કે, આરજેડીના જંગલરાજની ઓળખ જે ચીજોથી થાય છે તે છે - કટ્ટા, ક્રૂરતા, કટુતા, કુસંસ્કાર, કુશાસન અને કરપ્શન.
- Nov 02, 2025 15:28 IST
Bihar Assembly 2025: બિહારમાં PM મોદીની જનસભા, કહ્યું - 'RJD એ કોંગ્રેસના લમણે બંદુક મૂકી મુખ્યમંત્રી પદ ચોરી લીધું'
Bihar Assembly Election 2025 : બિહારના આરામાં એક જનસભામાં પીએમ મોદીએ કહ્યું કે, આરજેડી-કોંગ્રેસ બિહારની ઓળખ ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ લોકો બિહારમાં ઘૂસણખોરોના સમર્થનમાં યાત્રા કરી રહ્યા છે. આ લોકો ઘૂસણખોરોને બચાવવા માટે પૂરા દિલથી લાગેલા છે. ...સંપૂર્ણ વાંચો
- Nov 02, 2025 14:59 IST
પીએમ મોદીની ભોજપુરમાં જનસભા, RJD પર આકરા પ્રહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભોજપુરમાં જનસભા સંબોધી હતુ. જનસભાને સંબોધીત કરતા પીએમ મોદીએ કહ્યું કે, આરજેડીના જંગલરાજની ઓળખ જે ચીજોથી થાય છે તે છે - કટ્ટા, ક્રૂરતા, કટુતા, કુસંસ્કાર, કુશાસન અને કરપ્શન.
watch | आरा, भोजपुर: प्रधानमंत्री नरेंद्र मोदी ने जनसभा को संबोधित करते हुए कहा, "RJD के जंगलराज की पहचान जिन चीज़ों से होती है वह है- कट्टा, क्रूरता, कटुता, कुसंस्कार, कुशासन और करप्शन..." pic.twitter.com/Nj8VPxiSPs
— ANI_HindiNews (@AHindinews) November 2, 2025
- Nov 02, 2025 11:49 IST
ગિરનાર પરિક્રમા શરૂ, મર્યાદિત સાધુ સંતોને પરિક્રમાની પરવાનગી અપાશે
ગીરનાર લીલી પરિક્રમા આખરે શરૂ કરવામાં આવી છે. સોમવારે શુભ મુહૂર્તમાં ગીરનાર લીલી પરિક્રમાની શરૂઆત કરવામાં આવી છે. અગાઉ ભારે વરસાદના કારણે ઇતિહાસમાં પહેલીવાર ગીરનાર પરિક્રમા બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. જો કે આસ્થાને ધ્યાનમાં રાખી મર્યાદિત સંખ્યામાં માત્ર સાધુ સંતોને પરવાનગી આપવામાં આવી છે. સાધુ સંતો પ્રતિકાત્મક યાત્રા કરી ગીરનાર લીલી પરિક્રમાની પરંપરા જાળવી રાખશે. ઉલ્લેખનિય છે કે, દર વર્ષે કારતક સુદ અગિયારસ થી પૂનમ સુધી 5 દિવસ ગીરનાર લીલ પરિક્રમા થાય છે, જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો અને સામાન્ય લોકો 36 કિમી પગે ચાલીને ગીરનારની પરિક્રમા કરે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us