Today News : અયોધ્યામાં આજે દીપોત્સવ, સરયુ નદી કિનારે 26 લાખ દીવા પ્રગટાવી બનશે વર્લ્ડ રેકોર્ડ

Gujarat Latest News Update Today in Gujarati 19 October 2025 : અયોધ્યામાં દિવાળી નિમિત્તે આજે 9મો દીપોત્સવ ઉજવાશે. સરયુ નદીના કિનારે 26 લાખથી વધુ દીપ પ્રગટાવી નવો વર્લ્ડ રેકોર્ડ બનશે.

Gujarat Latest News Update Today in Gujarati 19 October 2025 : અયોધ્યામાં દિવાળી નિમિત્તે આજે 9મો દીપોત્સવ ઉજવાશે. સરયુ નદીના કિનારે 26 લાખથી વધુ દીપ પ્રગટાવી નવો વર્લ્ડ રેકોર્ડ બનશે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
ayodhya deepotsav 2025 | ayodhya diwali 2025

Ayodhya Deepotsav 2025 : અયોધ્યામાં દીપોત્સવ 19 ઓક્ટોબર, 2025ના રોજ ઉજવાશે. (Photo: Social Media)

Gujarat Latest News Update Today in Gujarati 19 October 2025 : અયોધ્યામાં આજે દિવાળીની ઉજવણી થશે. અયોધ્યાના સરયુ નદીના ઘાટ પર આજે 9મો દિવપોત્સવ યોજાશે, જેમા નવા વર્લ્ડ રેકોર્ડ બનશે. ભગવાન રામની આગમનની ખુશીમાં અયોધ્યામાં સરયૂ નદીના રામની પૈડી સહિત 56 ઘાટ પર એક સાથે 26 લાખ 11 હજાર 101 દીવા પ્રગટાવવામાં આવશે. સરયૂ કિનારે 2100 વેદાચાર્યો દ્વારા મહાભારતી અને મંત્રોચ્ચાર રામનગરીમાં નવી ઉર્જાનો સંચાર કરશે. આ પ્રસંગ પર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ઘણા મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

Advertisment
  • Oct 19, 2025 14:19 IST

    Diwali 2025 : દિવાળી પર લક્ષ્મી પૂજા કેવી રીતે કરવી? શુભ મુહૂર્ત, પૂજા વિધિ સામગ્રી અને મંત્ર

    Diwali 2025 Laxmi Puja Vidhi In Gujarati : દિવાળી પર માતા લક્ષ્મી અને ગણેશ જીની પૂજા કરવાની પરંપરા છે. અહીં લક્ષ્મીજી ગણેશની પૂજા વિધિ માટે સામગ્રી, શુભ મુહૂર્ત અને મંત્ર સહિત તમામ વિગત આપી છે. ...સંપૂર્ણ માહિતી



  • Oct 19, 2025 12:26 IST

    Diwali 2025 : ગ્રીન ફટાકડા ખરેખર ઇકો ફ્રેન્ડલી હોય છે? જાણો નિષ્ણાંતો શું કહે છે

    Diwali 2025 Green Crackers : દિવાળી પર ફટાકડા ફોડવાથી પ્રદૂષણ ફેલાય છે. આથી સુપ્રીમ કોર્ટે દિલ્હી એનસીઆરમાં દિવાળી દરમિયાન ગ્રીન ફટાકડાના વેચાણ અને ઉપયોગને કેટલીક શરતો સાથે મંજૂરી આપી છે. ...અહીં વાંચો



  • Advertisment
  • Oct 19, 2025 10:20 IST

    અયોધ્યામાં આજે દીપોત્સવ, સરયુ નદી કિનારે 26 લાખ દીવા પ્રગટાવી બનશે વર્લ્ડ રેકોર્ડ

    અયોધ્યામાં આજે દિવાળીની ઉજવણી થશે. અયોધ્યાના સરયુ નદીના ઘાટ પર આજે 9મો દિવપોત્સવ યોજાશે, જેમા નવા વર્લ્ડ રેકોર્ડ બનશે. ભગવાન રામની આગમનની ખુશીમાં અયોધ્યામાં સરયૂ નદીના રામની પૈડી સહિત 56 ઘાટ પર એક સાથે 26 લાખ 11 હજાર 101 દીવા પ્રગટાવવામાં આવશે. સરયૂ કિનારે 2100 વેદાચાર્યો દ્વારા મહાભારતી અને મંત્રોચ્ચાર રામનગરીમાં નવી ઉર્જાનો સંચાર કરશે. આ પ્રસંગ પર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ઘણા મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

    — ANI_HindiNews (@AHindinews) October 19, 2025



Ayodhya diwali ટ્રેન્ડિંગ ન્યૂઝ india ગુજરાત વિશ્વ