Today Latest News Update in Gujarati 31 July 2025 : NIA કોર્ટે 2008ના માલેગાંવ વિસ્ફોટમાં સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર સહિત તમામ 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસમાં લાંબા સમય સુધી જેલમાં બંધ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને વર્ષો સુધી આતંકવાદનું કલંક સહન કરવું પડ્યું હતું. નિર્દોષ જાહેર થયા પછી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે કહ્યું કે આ કેસે મારું જીવન બરબાદ કરી દીધું, આજે હિંદુત્વની જીત થઇ છે.





