/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Amit-Shah-.jpg)
કેન્દ્રીય મંત્રી અમિત શાહ (તસવીર - અમિત શાહ ટ્વિટર સ્ક્રિનગ્રેબ)
Today Latest News Update in Gujarati 6 July 2025: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રાઝીલ છે. બ્રાઝીલ પહોંચ્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે, બ્રાઝીલના ભારતીય સમુદાયના લોકોએ રિયો ડી જેનરિયોમાં તેમનો બહુ જ શાનદાર રીતે સ્વાગત કરવામાં આવ્યો છે. તે આશ્ચર્યજનક છે કે તેઓ ભારતીય સંસ્કૃતિ સાથે કેવી રીતે જોડાયેલા છે અને ભારતના વિકાસ માટે કેટલા ભાવુક છે. અહીં પીએમ મોદી 17માં બ્રિક્સ શિખર સમિટમાં ભાગ લેશે. ત્યારબાદ રાજકીય પ્રવાસ પર જશે. પીએમ મોદીની આ ચોથી બ્રાઝીલ યાત્રા છે. આ દરમિયાન તેઓ ઘણી દ્વિપક્ષીય બેઠકોમાં ભાર લઇ શકે છે.
આજે ડો શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મ જયંતિ, PM મોદીએ શ્રદ્ધાંજલી અર્પિત કરી
ડો શ્યામા પ્રસાદ મુખર્જીની આજે જન્મ આજે 125મી જન્મ જયંતી છે. ડો શ્યામા પ્રસાદ મુખર્જી ભારતના મહાન સ્વતંત્રત સેનાની, રાજકારણી, કેબિનેટ મંત્રી શિક્ષણવિદ, સામાજિક કાર્યકર અને બેરિસ્ટર હતા. તેનો જન્મ 6 જુલાઇ 1901માં કલકત્તામાં થયો હતો. જનસંઘ પાર્ટીની સ્થાપના ડો શ્યામા પ્રસાદ મુખર્જી એ કરી હતી. આજે ડો શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મ જયંતી પર પીએમ નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી તેમને શ્રદ્ધાંજલી અર્પિત કરી છે.
આજે દેવશયની એકાદશી, પંઢરના વિઠ્ઠલ મંદિરમાં ભવ્ય ઉજવણી
આજે દેશભરમાં દેવશયની એકાદશીની ધામધમૂથી ઉજવણી કરવામાં આવી છે. શ્રદ્ધાઓએ ગંગા સહિત પવિત્ર નદીઓમાં સ્નાન કર્યું છે. આજથી ભગવાન વિષ્ણુ 4 મહિના સુધી ક્ષિરસાગરમાં શયન કરશે ચાતુર્માસનો પ્રારંભ થાય છે. મહારાષ્ટ્રના પંઢરમાં શ્રી વિઠ્ઠલ રુક્મણી મંદિરમાં અષાઢી એકાદશી અવસર પર મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હીમાં પણ પંઢરપુરની ધાર્મિક વારી પંરપરાની ઉજવણી કરવામાં આવી છે.
- Jul 06, 2025 18:42 IST
ભારત ઈતિહાસ રચવાથી માત્ર 5 વિકેટ દૂર
ઈંગ્લેન્ડે 28 ઓવરમાં 5 વિકેટ પર 110 રન બનાવ્યા છે. જીત માટે 498 રનની જરૂર છે. બહેન સ્ટોક 10 અને જેમી સ્મીથ 17 રન બનાવીને ક્રિજ પર છે. બંને વચ્ચે 27 રનની ભાગીદારી થઈ છે. ટીમ ઈન્ડિયા વધુ પાંચ વિકેટ લેતાની સાથે જ ઈતિહાસ રચાઈ જશે.
- Jul 06, 2025 13:49 IST
ડો શ્યામા પ્રસાદ મુખર્જી ન હોત તો કાશ્મીર ભારતનું અભિન્ન અંગ બની શક્યું ન હોત : અમિત શાહ
ડો શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મ જયંતી પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, ડો શ્યામા પ્રસાદ મુખર્જી ન હોત તો કાશ્મીર ભારતનું અભિન્ન અંગ ન શક્યું હોત. તેમણે 'એક દેશમાં બે કાયદા, બે મંત્રી અને બે પ્રતિક ચાલશે નહીં' નારો આપતા કાશ્મીર માટે પોતાનું બલીદાન આપ્યું. આજે પશ્ચિમ બંગાળ આપણા દેશનો હિસ્સો છે, તેનો સંપૂર્ણ શ્રેય શ્યામા પ્રસાદ મુખર્જી અને સ્વામી પ્રણવાનંદને જાય છે. તેમણે તૃષ્ટિકરણ નીતિના વિરોધમાં જવાહરલાલ નહેરુના મંત્રીમંડળ માંથી રાજીનામું આપી દીધું હતું. તેમણે 10 સભ્યો સાથે જ પાર્ટી શરૂ કરી હતી, તે આજે 12 કરોડ લોકોના સભ્યપદ સાથે દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી બની ગઇ છે.
#WATCH | आणंद, गुजरात: डॉ. श्यामा प्रसाद मुखर्जी की 125वीं जयंती पर केंद्रीय गृह मंत्री अमित शाह ने कहा, "डॉ. श्यामा प्रसाद मुखर्जी न होते तो कश्मीर कभी भारत का अभिन्न अंग नहीं बन पाता। उन्होंने 'एक देश में दो विधान, दो प्रधान और दो निशान नहीं चलेंगे' का नारा बुलंद करते हुए… pic.twitter.com/59RvCbG3Sx
— ANI_HindiNews (@AHindinews) July 6, 2025
- Jul 06, 2025 09:14 IST
આજે દેવશયની એકાદશી, ચાતુર્માસ શરૂ, પંઢરના વિઠ્ઠલ મંદિરમાં ભવ્ય ઉજવણી
આજે દેશભરમાં દેવશયની એકાદશીની ધામધમૂથી ઉજવણી કરવામાં આવી છે. શ્રદ્ધાઓએ ગંગા સહિત પવિત્ર નદીઓમાં સ્નાન કર્યું છે. આજથી ભગવાન વિષ્ણુ 4 મહિના સુધી ક્ષિરસાગરમાં શયન કરશે ચાતુર્માસનો પ્રારંભ થાય છે.
#WATCH | प्रयागराज, उत्तर प्रदेश: देवशयनी एकादशी 2025 के अवसर पर श्रद्धालुओं ने पूजा-अर्चना की और संगम में पवित्र डुबकी लगाई। pic.twitter.com/liOxdlTtQM
— ANI_HindiNews (@AHindinews) July 6, 2025
પંઢરમાં શ્રી વિઠ્ઠલ રુક્મણી મંદિરમાં અષાઢી એકાદશી અવસર પર મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હીમાં પણ પંઢરપુરની ધાર્મિક વારી પંરપરાની ઉજવણી કરવામાં આવી છે.
#WATCH | दिल्ली: दिल्ली भाजपा अध्यक्ष वीरेंद्र सचदेवा ने महाराष्ट्र के पंढरपुर की ऐतिहासिक वारी परंपरा का जश्न मनाते हुए 'दिल्ली की 5वीं प्रतीकात्मक वारी, आषाढ़ी एकादशी' में भाग लिया। pic.twitter.com/J1YbICPH4s
— ANI_HindiNews (@AHindinews) July 6, 2025
- Jul 06, 2025 09:08 IST
દલાઇ લામાનો આજે 90મો જન્મ દિવસ
બૌદ્ધ ધર્મના આધ્યાત્મિક ગુરુ દલાઇ લામાનો આજે 90મો જન્મ દિવસ છે. હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં આજે દલાઇ લામાના જન્મ દિવસની ઉજવણીનો ભવ્ય સમારોહ યોજાયો છે.
#WATCH | धर्मशाला, हिमाचल प्रदेश: तिब्बती आध्यात्मिक नेता, 14वें दलाई लामा मुख्य तिब्बती मंदिर पहुंचे, जहां वर्तमान में उनका 90वां जन्मदिन समारोह चल रहा है। pic.twitter.com/5L10vy1br8
— ANI_HindiNews (@AHindinews) July 6, 2025
- Jul 06, 2025 09:01 IST
આજે ડો શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મ જયંતિ, PM મોદીએ શ્રદ્ધાંજલી અર્પિત કરી
ડો શ્યામા પ્રસાદ મુખર્જીની આજે 125મી જન્મ જયંતી છે. પીએમ નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી ડો શ્યામા પ્રસાદ મુખર્જીને શ્રદ્ધાંજલી અર્પીત કરી છે. ડો શ્યામા પ્રસાદ મુખર્જી ભારતના મહાન સ્વતંત્ર સેનાની, રાજકારણી, કેબિનેટ મંત્રી શિક્ષણવિદ, સામાજિક કાર્યકર અને બેરિસ્ટર હતા. તેનો જન્મ 6 જુલાઇ 1901માં કલકત્તામાં થયો હતો. જનસંઘ પાર્ટીની સ્થાપના ડો શ્યામા પ્રસાદ મુખર્જી એ કરી હતી. જ્યારે સંસદમાં જવાહરલાલ નહેરુ એ ડો શ્યામા પ્રસાદ મુખર્જીની માફી માંગી, વધુ વાંચવા ક્લિક કરો
https://publish.twitter.com/?url=https://twitter.com/narendramodi/status/1941680842033516884
- Jul 06, 2025 08:57 IST
PM મોદી બ્રાઝીલ પહોંચ્યા, BRICS શિખર સમિટમાં ભાગ લેશે
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રાઝીલ છે. બ્રાઝીલ પહોંચ્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે, બ્રાઝીલના ભારતીય સમુદાયના લોકોએ રિયો ડી જેનરિયોમાં તેમનો બહુ જ શાનદાર રીતે સ્વાગત કરવામાં આવ્યો છે. તે આશ્ચર્યજનક છે કે તેઓ ભારતીય સંસ્કૃતિ સાથે કેવી રીતે જોડાયેલા છે અને ભારતના વિકાસ માટે કેટલા ભાવુક છે. અહીં પીએમ મોદી 17માં બ્રિક્સ શિખર સમિટમાં ભાગ લેશે. ત્યારબાદ રાજકીય પ્રવાસ પર જશે. પીએમ મોદીની આ ચોથી બ્રાઝીલ યાત્રા છે. આ દરમિયાન તેઓ ઘણી દ્વિપક્ષીય બેઠકોમાં ભાર લઇ શકે છે.
ब्राजील पहुंचने के बाद प्रधानमंत्री मोदी ने कहा, "ब्राजील के भारतीय समुदाय के सदस्यों ने रियो डी जेनेरियो में उनका बहुत ही शानदार स्वागत किया। यह आश्चर्यजनक है कि वे भारतीय संस्कृति से कैसे जुड़े हुए हैं और भारत के विकास के प्रति कितने भावुक हैं!"
(फोटो सोर्स: पीएम मोदी/X) pic.twitter.com/8uQG0PrIqn— ANI_HindiNews (@AHindinews) July 6, 2025


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us