Today News Live Updates: કાશ્મીરના લાલ ચોકમાં પહેલગામ આતંકવાદી હુમલા સામે વિરોધ પ્રદર્શન

India Gujarat Today Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 27 April 2025: કાશ્મીરના વેપારીઓ, બિન સરકારી સંગઠન અને વિદ્યાર્થીઓએ ઘંટાઘર અને લાલ ચોક પર પહેલગામમાં આતંકી હુમલા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

India Gujarat Today Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 27 April 2025: કાશ્મીરના વેપારીઓ, બિન સરકારી સંગઠન અને વિદ્યાર્થીઓએ ઘંટાઘર અને લાલ ચોક પર પહેલગામમાં આતંકી હુમલા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Pahalgam Terror Attack Protest

Kashmir Protest Against Pahalgam Terror Attack: કાશ્મીરના લાલ ચોકમાં પહેલગામમાં આતંકી હુમલા સામે વિરોધ પ્રદર્શન. (Photo: Social Media)

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 27 April 2025, આજના તાજા સમાચાર: પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન સેના દ્વારા સતત ત્રીજા દિવસે એલઓસી પર ફાયરિંગ કરવામાં આવ્યું ચે. ભારતીય સેનાના અધિકારીઓએ જણાવ્યું કે, 26 અને 27 એપ્રિલની રાતે પાકિસ્તાની સેનાએ તુતમારી ગલી અને રામપુર સેક્ટરની સામે નિયંત્રણ રેખા પાર ઉશ્કેર્યા વગર નાના હથિયારો વડે ગોળીબાર શરૂ કર્યો હતો. આપણી સેનાએ પણ નાના હથિયારો વડે અસરકારક જવાબ આપ્યો હતો.

Advertisment

પહેલગામ હુમલાની તપાસ NIA કરશે, આતંકવાદીઓએ 26 પ્રવાસીઓને ગોળી મારી હત્યા કરી હતી

પહેલગામમાં આતંકવાદી હુમલાની તપાસ હ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીન સોંપવામાં આવી છે. 22 એપ્રિલના જો કાશ્મરીના પહેલગામમાં આતંકવાદીઓએ 26 પ્રવાસીઓને ગોળી માર નિર્મમ હત્યા કરી હતી. આ ઘટના બાદ દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે.

દિલ્હીમાં રોહિણીની ઝુપડપટ્ટી અને શંકરપુરમાં ITO નજીક જંગલમાં આગ લાગી

દિલ્હીમાં બે સ્થળો પર આગ લાગવાની ઘટના બની છે. દિલ્હીમાં શંકપુર પોલિસ સ્ટેશનમાં આવતા ITO જતા રસ્તા પર જંગલમાં આગ લાગી છે. ફાયરબ્રિગેડની 3 ગાડીઓ આગ ઓલવવાની કામગીરી કરી રહી છે.

Advertisment
  • Apr 27, 2025 15:38 IST

    કાશ્મીરના લાલ ચોકમાં પહેલગામ આતંકવાદી હુમલા સામે વિરોધ પ્રદર્શન

    કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલા સામે સમગ્ર દેશમાં જનાક્રોશ જોવા મળી રહ્યો છે. કાશ્મીરના વેપારીઓ, બિન સરકારી સંગઠન અને વિદ્યાર્થીઓએ ઘંટાઘર અને લાલ ચોક પર પહેલગામમાં આતંકી હુમલા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

    — ANI_HindiNews (@AHindinews) April 27, 2025



  • Apr 27, 2025 13:48 IST

    દિલ્હીમાં રોહિણીની ઝુપડપટ્ટી અને શંકરપુરમાં ITO નજીક જંગલમાં આગ લાગી

    દિલ્હીમાં બે સ્થળો પર આગ લાગવાની ઘટના બની છે. દિલ્હીમાં શંકપુર પોલિસ સ્ટેશનમાં આવતા ITO જતા રસ્તા પર જંગલમાં આગ લાગી છે. ફાયરબ્રિગેડની 3 ગાડીઓ આગ ઓલવવાની કામગીરી કરી રહી છે.

    — ANI_HindiNews (@AHindinews) April 27, 2025

    તો દિલ્હીના રોહિણી વિસ્તારના સેક્ટર 17માં નિકેતન એપાર્ટમેન્ટ નજીક આવેલી ઝુપડપટ્ટીમાં આગ લાગી છે. ઘટનાસ્થળ પર ફાયરબ્રિગેડની 20 ગાડીઓ આગ ઓલવવા પહોંચી છે.



  • Apr 27, 2025 12:12 IST

    કાશ્મરીમાં આતંકવાદીઓ બેફોમ, ઘરમાં ઘુસી વ્યક્તિને ગોળી મારી હત્યા કરી

    કાશ્મીરમાં કડક સુરક્ષા વચ્ચે આતંકવાદીઓએ શનિવારે મોડી રાત્રે કુપવાડા જિલ્લાના કાની ખાસ વિસ્તારમાં એક સામાજીક કાર્યકર્તા ગુલામ રસૂલ મગરના ઘરમાં ઘુસી ગોળી મારી હત્યા કરવામાં આવી છે. મૃતક 44 વર્ષના ગુલામ રસૂલ મગરની હત્યાની હજી કોઇ આતંકવાદી સંગઠને જવાબદારી દીધી નથી. પોલીસ આતંકવાદીઓની શોધખોળ કરી રહી છે. નોંધનિય છે કે, 22 એપ્રિલે કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ 26 પ્રવાસીઓની ગોળી મારી હત્યા કરી હતી.



  • Apr 27, 2025 11:12 IST

    પહેલગામ હુમલાના મૃતક શુભમ દ્વિવેદીને શહીદનો દરજ્જો આપવા માંગ

    પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા શુભમ દ્વિવેદીની પત્નીએ કહ્યું કે, લોકો પુલવામા હુમલા, 26/11 હુમલાના પીડિટ પરિવારોને ભૂલ જાય છે. અમે નથી ઉચ્છતા કે લોકો શુભમન ભુલી જાય. આથી હું સરકારને શુભમ દ્વિવેદીને શહીદનો દરજ્જો આપવા વિનંતી કરું છું. શુભમને સૌથી પહેલા ગોળી મારી હતી. તેનો ચહેરો વિકૃત કરી દીધો અને પરિવારના સભ્યોને તેનો ચહેરો પણ જોવા ન મળ્યો.

    — ANI_HindiNews (@AHindinews) April 27, 2025



  • Apr 27, 2025 09:34 IST

    પહેલગામ હુમલાની તપાસ NIA કરશે, આતંકવાદીઓએ 26 પ્રવાસીઓને ગોળી મારી હત્યા કરી હતી

    પહેલગામમાં આતંકવાદી હુમલાની તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીન સોંપવામાં આવી છે. 22 એપ્રિલના જો કાશ્મરીના પહેલગામમાં આતંકવાદીઓએ 26 પ્રવાસીઓને ગોળી માર નિર્મમ હત્યા કરી હતી. આ ઘટના બાદ દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે.

    — ANI_HindiNews (@AHindinews) April 27, 2025



  • Apr 27, 2025 09:28 IST

    પાકિસ્તાન દ્વારા LOC પર સતત ત્રીજા દિવસે ગોળીબાર

    પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન સેના દ્વારા સતત ત્રીજા દિવસે એલઓસી પર ફાયરિંગ કરવામાં આવ્યું ચે. ભારતીય સેનાના અધિકારીઓએ જણાવ્યું કે, 26 અને 27 એપ્રિલની રાતે પાકિસ્તાની સેનાએ તુતમારી ગલી અને રામપુર સેક્ટરની સામે નિયંત્રણ રેખા પાર ઉશ્કેર્યા વગર નાના હથિયારો વડે ગોળીબાર શરૂ કર્યો હતો. આપણી સેનાએ પણ નાના હથિયારો વડે અસરકારક જવાબ આપ્યો હતો.

    — ANI_HindiNews (@AHindinews) April 27, 2025



બ્રેકિંગ ન્યૂઝ પાકિસ્તાન ટ્રેન્ડિંગ ન્યૂઝ india ગુજરાત વિશ્વ દેશ