Live

Today News : ગોવા નાઇટ ક્લબ દૂર્ઘટના વિશે PM મોદી એ દુઃખ વ્યક્ત કર્યું, પીડિતો માટે આર્થિક સહાય જાહેર

Today News Live Update Today in Gujarati 7 December 2025: પીએમ નરેન્દ્ર મોદીએ ગોવા નાઇટ ક્લબ દૂર્ઘટનાના મૃતકોના પરિવારજનો અને ઘાયલો માટે આર્થિક સહાય જાહેર કરી છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આ દૂર્ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

Written by Ajay Saroya
Updated : December 07, 2025 10:54 IST
Today News : ગોવા નાઇટ ક્લબ દૂર્ઘટના વિશે PM મોદી એ દુઃખ વ્યક્ત કર્યું, પીડિતો માટે આર્થિક સહાય જાહેર
Goa Fire Incident Night Club : ગોવાની નાઇટ ક્લબમાં આગ લાગવાથી 25 લોકોના મોત થયા છે. (Photo: Social Media)

Today News Live Update Today in Gujarati 7 December 2025: ગોવામાં અરપોરા નાઇટ ક્લબમાં આગ લાગવાથી 25 લોકોના કરુણ મોત થયા છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આ દૂર્ઘટનાના તપાસ આદેશ આપ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ પણ ગોવાની નાઇટ ક્લબ દૂર્ઘટના વિશે દુઃખ વ્યક્ત કર્યું છે સાથે સાથે પીડિતો માટે સહાય પણ જાહેર કરી છે. પીએમ મોદી એ સોશિયલ મીડિયા X પર એક પોસ્ટમાં લખ્યું છે કે, ગોવાના અરપોરા દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ માંથી 2-2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઉપરાંત આ દૂર્ઘટનાના ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે.

ઈન્ડિગ્રો ફ્લાઈટ કટોકટી: અમદાવાદ થી દિલ્હી માટે સ્પેશિયલ ટ્રેન દોડશે

ઈન્ડિગો એરલાઇન્સની મોટી સંખ્યામાં કેન્સલ થતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખતા પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ થી દિલ્હી સુધી સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાત રેલવે PRO અજય સોલંકીએ કહ્યું કે, મુસાફરોની માંગને ધ્યાનમાં રાખતા પશ્ચિમ રેલવે એ સ્પેશિયલ ટ્રેન દોડાવાનો નિર્ણય લીધો છે. સાબરમતી – દિલ્હી સ્પેશિયલ ટ્રેન 7 અને 9 ડિસેમ્બરની રાતે 10.55 વાગે દોડશે. ત્યાર પછીના દિવસે બપોરે 3.15 વાગે દિલ્હી પહોંચશે. વધુ એક ટ્રેન સાબરમતી દિલ્હી સહાય રોહિલ્લા, 7 ડિસેમ્બર સવારે 5.30 વાગે દોડશે અને અને રાતે 11 વાગે દિલ્હી સહાય રોહિલ્લા પહોંચશે. અમે અન્ય સામાન્ય ટ્રેનોમાં વધારાના કોચ જોડવામાં આવશે.

Live Updates

ઈન્ડિગ્રો ફ્લાઈટ કટોકટી: અમદાવાદ થી દિલ્હી માટે સ્પેશિયલ ટ્રેન દોડશે

ઈન્ડિગો એરલાઇન્સની મોટી સંખ્યામાં કેન્સલ થતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખતા પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ થી દિલ્હી સુધી સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાત રેલવે PRO અજય સોલંકીએ કહ્યું કે, મુસાફરોની માંગને ધ્યાનમાં રાખતા પશ્ચિમ રેલવે એ સ્પેશિયલ ટ્રેન દોડાવાનો નિર્ણય લીધો છે. સાબરમતી – દિલ્હી સ્પેશિયલ ટ્રેન 7 અને 9 ડિસેમ્બરની રાતે 10.55 વાગે દોડશે. ત્યાર પછીના દિવસે બપોરે 3.15 વાગે દિલ્હી પહોંચશે. વધુ એક ટ્રેન સાબરમતી દિલ્હી સહાય રોહિલ્લા, 7 ડિસેમ્બર સવારે 5.30 વાગે દોડશે અને અને રાતે 11 વાગે દિલ્હી સહાય રોહિલ્લા પહોંચશે. અમે અન્ય સામાન્ય ટ્રેનોમાં વધારાના કોચ જોડવામાં આવશે.

iabગોવા નાઇટ ક્લબના દૂર્ઘટના વિશે PM મોદી એ દુઃખ વ્યક્ત કર્યું, પીડિતો માટે આર્થિક સહાય જાહેર

ગોવામાં અરપોરા નાઇટ ક્લબમાં આગ લાગવાથી 25 લોકોના કરુણ મોત થયા છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આ દૂર્ઘટનાના તપાસ આદેશ આપ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ પણ ગોવાની નાઇટ ક્લબ દૂર્ઘટના વિશે દુઃખ વ્યક્ત કર્યું છે સાથે સાથે પીડિતો માટે સહાય પણ જાહેર કરી છે. પીએમ મોદી એ સોશિયલ મીડિયા X પર એક પોસ્ટમાં લખ્યું છે કે, ગોવાના અરપોરા દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ માંથી 2-2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઉપરાંત આ દૂર્ઘટનાના ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ