રામ મંદિરના શિખર પર લહેરાશે અમદાવાદમાં નિર્માણ થયેલા ધ્વજદંડ, નેતાથી લઇ જનતાએ દર્શન કરી ધન્યતા અનુભવી

Ayodhya Ram Mandir Dhwaj Dand : અયોધ્યાના રામ મંદિરના શિખર પર મુખ્ય ધ્વજદંડની સાથે અન્ય 7 ધ્વજદંડ લગાડવામાં આવ્યા છે. જેમાં મુખ્ય ધ્વજદંડના નિર્માણની કામગીરી અમદાવાદની શ્રી અંબિકા એન્જીનિયરિંગ વર્કર્સ કંપનીને સોપવામાં આવી છે.

December 15, 2023 23:38 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ