રામ મંદિરના શિખર પર લહેરાશે અમદાવાદમાં નિર્માણ થયેલા ધ્વજદંડ, નેતાથી લઇ જનતાએ દર્શન કરી ધન્યતા અનુભવી

Ayodhya Ram Mandir Dhwaj Dand : અયોધ્યાના રામ મંદિરના શિખર પર મુખ્ય ધ્વજદંડની સાથે અન્ય 7 ધ્વજદંડ લગાડવામાં આવ્યા છે. જેમાં મુખ્ય ધ્વજદંડના નિર્માણની કામગીરી અમદાવાદની શ્રી અંબિકા એન્જીનિયરિંગ વર્કર્સ કંપનીને સોપવામાં આવી છે.

Ayodhya Ram Mandir Dhwaj Dand : અયોધ્યાના રામ મંદિરના શિખર પર મુખ્ય ધ્વજદંડની સાથે અન્ય 7 ધ્વજદંડ લગાડવામાં આવ્યા છે. જેમાં મુખ્ય ધ્વજદંડના નિર્માણની કામગીરી અમદાવાદની શ્રી અંબિકા એન્જીનિયરિંગ વર્કર્સ કંપનીને સોપવામાં આવી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Ayodhya રામ મંદિર ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ અમદાવાદ ધર્મ ભક્તિ