સાંજે ઘરમાં કપૂર પ્રગટાવવાથી મળે છે ચમત્કારી લાભ, જાણો ધાર્મિક અને વૈજ્ઞાનિક ફાયદા

camphor benefits : હિન્દુ ધર્મમાં કપૂરનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. પૂજા પાઠ હોય કે આરતી, કપૂરનો ઉપયોગ શુભ માનવામાં આવે છે. તેની સુગંધ વાતાવરણને પવિત્ર અને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે. કપૂરનો ઉપયોગ ફક્ત ધાર્મિક દ્રષ્ટિકોણથી જ નહીં પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ ખૂબ ફાયદાકારક છે

August 22, 2025 16:41 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ