travel tips : ચૈત્ર નવરાત્રીમાં ગુજરાતના આ દુર્ગા મંદિરોનો ચોક્કસ કરો પ્રવાસ, આસ્થાના અજોડ સ્થળો

chaitra navratri travels tips: ચૈત્ર નવરાત્રીમાં દુર્ગામાતાની ઉપાસના કરવાનું આવું મહત્વ છે. આ સમયે લાખો ભક્તો દુર્ગામાતાના વિવિધ મંદિરોએ દર્શન કરવા જાય છે. ત્યારે ચૈત્ર મહિના દરમિયાન તમે ગુજરાતમાં આવેલા વિવિધ માતાજીના મંદિરોએ દર્શન કરવા જઈ શકો છો.

March 28, 2025 12:29 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ