છઠ પર્વ પર સૂર્ય દેવને પાણીમાં ઉભા રહીને કેમ આપવામાં આવે છે અર્ધ્ય? કોણે કરી હતી તેની શરૂઆત

Chhath Puja : છઠ પૂજા તહેવારના ત્રીજા દિવસે કમર સુધી પાણીમાં ઊભા રહીને સૂર્યદેવને અર્ધ્ય ચઢાવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે વ્રત દરમિયાન વ્રત કરનાર પાણીમાં કમર ઊંડે સુધી ઉભા રહીને અર્ધ્ય કેમ ચઢાવે છે?

Chhath Puja : છઠ પૂજા તહેવારના ત્રીજા દિવસે કમર સુધી પાણીમાં ઊભા રહીને સૂર્યદેવને અર્ધ્ય ચઢાવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે વ્રત દરમિયાન વ્રત કરનાર પાણીમાં કમર ઊંડે સુધી ઉભા રહીને અર્ધ્ય કેમ ચઢાવે છે?

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
તહેવાર india ધર્મ ભક્તિ