Dhanteras 2025 : ધનતેરસના દિવસે ભૂલથી પણ ઘરે ના લાવો આ વસ્તુઓ, માનવામાં આવે છે અશુભ

Dhanteras 2025 : આ વર્ષે ધનતેરસ 18 ઓક્ટોબરને શનિવારના રોજ ઉજવવામાં આવશે. લોકો ધનતેરસ પર ઘણી ખરીદી પણ કરે છે પરંતુ આ દિવસે કેટલીક વસ્તુઓની ખરીદી કરવાનું ટાળવું જોઈએ. આ દિવસે આ વસ્તુઓ ખરીદવી અત્યંત અશુભ માનવામાં આવે છે. જાણો આ વસ્તુઓની યાદી

October 15, 2025 17:24 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ