Ganesh Chaturthi 2025: ઘર કે ઓફિસમાં ગણેશજીની કેવી મૂર્તિ લાવવી શુભ હોય છે? આ 5 વાત ધ્યાનમાં રાખો

Vastu Tips For Ganesh Chaturthi Murti : ગણેશ ચતુર્થી ભાદરવા ચોથથી શરૂ થાય છે, જે 10 દિવસનો ગણેશ મહોત્સવ છે. જો તમે ઘર કે ઓફિસમાં ગણેજીની મૂર્તિની સ્થાપના કરો છો, આ બાબત ધ્યાનમાં રાખવી જોઇએ. તેનાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે.

Vastu Tips For Ganesh Chaturthi Murti : ગણેશ ચતુર્થી ભાદરવા ચોથથી શરૂ થાય છે, જે 10 દિવસનો ગણેશ મહોત્સવ છે. જો તમે ઘર કે ઓફિસમાં ગણેજીની મૂર્તિની સ્થાપના કરો છો, આ બાબત ધ્યાનમાં રાખવી જોઇએ. તેનાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
ગણેશ ચતુર્થી તહેવાર ધર્મ ભક્તિ