Ganesh Visarjan 2025 Wishes: ગણેશ વિસર્જન શુભેચ્છા સંદેશ, અગલે બરસ આના હૈ આના હી હોગા…

Ganesh Visarjan 2025 Wishes and Quotes ; ગણેશ વિસર્જન એટલે ગણેશ મહોત્સવનો છેલ્લો દિવસ છે. ભાદરવી સુદ ચૌદશ પર ભક્તો અશ્રુભીની આંખે જીની મૂર્તિનું પાણીમાં વિસર્જન કરી ગણપતિ દાદાને વિદાય આપે છે. અહીં ગણેશ વિસર્જન શુભેચ્છા સંદેશ, અવતરણો ફોટા સ્ટેટ્સ આપ્યા છે, જે આપણને એક સંદેશ પણ આપે છે.

September 05, 2025 15:35 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ