Happy Dussehra 2025: દશેરા અને વિજયાદશમી શુભેચ્છા સંદેશ; હૃદયમાં રાખો શ્રી રામનું નામ, અંદરના રાવણનો કરો સર્વનાશ

Dussehra 2025 Best Wishes, Greetings, images and Messages: શારદીય નવરાત્રીનો છેલ્લો દિવસે દશેરા એટલે વિજયાદશમી ઉજવાય છે. આ દિવસે ભગવાન શ્રીરામે રાવણનો વધ કર્યો હતો. અહીં દશેરા વિજયાદસમી શુભેચ્છા સંદેશ આપ્યા છે, જે તમારા પ્રિયજનોને મોકલી આ દિવસને યાદગાર બનાવી શકાય છે.

October 01, 2025 12:35 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ