Janmashtami 2024: જન્માષ્ટમી પર લડ્ડુ ગોપાલ ઘરે લાવવા સૌથી શુભ, જાણો સ્થાપના વિધિ અને પૂજા નિયમ

Janmashtami 2024 Laddu Gopal Puja Vidhi Niyam: જન્માષ્ટમી પર શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપ લડ્ડુ ગોપાલ ઘર પર લાવવા શુભ હોય છે. જો કે ઘરમાં લડ્ડુ ગોપાલ લાવો ત્યારે ઘણા નિયમોનું પાલન કરવું જરૂરી છે નહીંત્તર બાળ ગોપાલ નારાજ થઇ શકે છે.

August 23, 2024 17:52 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ