Janmashtami 2024: જન્માષ્ટમી પર ઘરે લાવો આ 5 વસ્તુ, આર્થિક તંગી દૂર થશે અને સુખ – સમૃદ્ધિ આવશે

Janmashtami 2024: જન્માષ્ટમી પર વાંસળી ખરીદવી અત્યંત શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં વાંસળી હોય ત્યાં પ્રેમ અને પૈસાની કમી નથી હોતી.

August 21, 2024 17:43 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ