નેપાળમાં આજે પણ જીવિત છે આ દેવી, દર્શન કરવા લોકો દૂર-દૂરથી આવે છે

નેપાળી ધાર્મિક પરંપરાઓમાં જીવિત દેવી કે કુમારી દેવીની પૂજા કરવાની પરંપરા છે. જેમને સાક્ષાત માતા કાલી દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દેવીઓ લોકોને આપત્તિથી બચાવે છે. આ કારણથી નેપાળના લોકોમાં આ દેવી પર અતૂટ શ્રદ્ધા છે

November 28, 2024 20:36 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ