નેપાળમાં આજે પણ જીવિત છે આ દેવી, દર્શન કરવા લોકો દૂર-દૂરથી આવે છે

નેપાળી ધાર્મિક પરંપરાઓમાં જીવિત દેવી કે કુમારી દેવીની પૂજા કરવાની પરંપરા છે. જેમને સાક્ષાત માતા કાલી દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દેવીઓ લોકોને આપત્તિથી બચાવે છે. આ કારણથી નેપાળના લોકોમાં આ દેવી પર અતૂટ શ્રદ્ધા છે

નેપાળી ધાર્મિક પરંપરાઓમાં જીવિત દેવી કે કુમારી દેવીની પૂજા કરવાની પરંપરા છે. જેમને સાક્ષાત માતા કાલી દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દેવીઓ લોકોને આપત્તિથી બચાવે છે. આ કારણથી નેપાળના લોકોમાં આ દેવી પર અતૂટ શ્રદ્ધા છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
નેપાળ વિશ્વ ધર્મ ભક્તિ