સાધુ-સંતો મહાકુંભ છોડતા પહેલા કેમ ખાય છે કઢી-પકોડા? શું છે માન્યતા

Mahakumbh 2025 : મહાકુંભમાંથી સાધુઓ, સંતો અને નાગા સાધુઓના પાછા ફરવાની પ્રક્રિયા વસંત પંચમી એટલે કે ત્રીજા અમૃત સ્નાન પછી શરૂ થઈ ગઈ છે. બધા નાગા સાધુઓએ પોતપોતાના અખાડાઓ સાથે પરત ફરવાની યાત્રા શરૂ કરી દીધી છે. જોકે મહાકુંભ હજુ પૂર્ણ થયો નથી. મહાકુંભ 26 ફેબ્રુઆરીએ મહા શિવરાત્રીના શુભ અવસર પર સમાપ્ત થશે

Mahakumbh 2025 : મહાકુંભમાંથી સાધુઓ, સંતો અને નાગા સાધુઓના પાછા ફરવાની પ્રક્રિયા વસંત પંચમી એટલે કે ત્રીજા અમૃત સ્નાન પછી શરૂ થઈ ગઈ છે. બધા નાગા સાધુઓએ પોતપોતાના અખાડાઓ સાથે પરત ફરવાની યાત્રા શરૂ કરી દીધી છે. જોકે મહાકુંભ હજુ પૂર્ણ થયો નથી. મહાકુંભ 26 ફેબ્રુઆરીએ મહા શિવરાત્રીના શુભ અવસર પર સમાપ્ત થશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
મહાકુંભ ઉત્તર પ્રદેશ india ધર્મ ભક્તિ