Navratri 2024: નવરાત્રીના 9 દિવસ આ રંગના વસ્ત્ર પહેરવા અતિ શુભ, જાણો

Navratri 2024 Lucky Colours For 9 Days In Navratri: નવરાત્રીના નવ દિવસ દરમિયાન 9 રંગના વસ્ત્ર પહેરવાની માન્યતા છે. માન્યતા અનુસાર માતાજીના નવ દુર્ગા સ્વરૂપને અલગ અલગ રંગના વસ્ત્ર પસંદ છે. આથી પૂજા આરાધના દરમિયાન માતાજીને પ્રિય રંગના વસ્ત્ર ધારણ કરવા શુભ માનવામાં આવે છે.

October 01, 2024 12:26 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ