Premanand Maharaj : ઘરમાં કુતરા રાખવા કે નહીં? જાણો પ્રેમાનંદ મહારાજ શું કહે છે

Premanand Maharaj Updesh : પ્રેમાનંદ મહારાજને એક અનુયાયીએ સવાલ કર્યો કે, ઘરમાં કુતરો રાખવો જોઇએ કે નહીં? આ પ્રશ્નના જવાબમાં પ્રેમાનંદ મહારાજ કહે છે, ઈશ્વરે તમામ જીવોનું સર્જન કર્યું છે. માટે દરેકને જીવવાનો અધિકાર છે અને દરેકને પ્રેમ મળવો જોઈએ.

Premanand Maharaj Updesh : પ્રેમાનંદ મહારાજને એક અનુયાયીએ સવાલ કર્યો કે, ઘરમાં કુતરો રાખવો જોઇએ કે નહીં? આ પ્રશ્નના જવાબમાં પ્રેમાનંદ મહારાજ કહે છે, ઈશ્વરે તમામ જીવોનું સર્જન કર્યું છે. માટે દરેકને જીવવાનો અધિકાર છે અને દરેકને પ્રેમ મળવો જોઈએ.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
પ્રેમાનંદ મહારાજ ધર્મ ભક્તિ