Ayodhya Ram Navami 2025: રામ નવમી પર રામ લલાને સૂર્ય તિલક, રામ જન્મોત્સવ પર અયોધ્યા ભક્તિમય

Ayodhya Ram Navami 2025: રામ નવમી પર અયોધ્યામાં રામ લલાના કપાળ પર સૂર્ય તિલક થયું હતું. આ દ્રશ્ય આસ્થા અને વિજ્ઞાનનો અદ્ભુત સંગમ છે. ભગવાન રામના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા રામ મંદિર પહોંચ્યા હતા.

April 06, 2025 14:43 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ