રામનવમી પર અયોધ્યાના રામ લલ્લાના દિવ્ય દર્શન, કરોડોનો મુગટ દીપી ઉઠ્યો

Ram Navami Ayodhya Ram Lalla Surya Tilak Darshan : રામનવમી નિમિત્તે અયોધ્યા રામ મંદિરમાં બિરાજમાન રામ લલ્લાના કપાળ પર સૂર્ય તિલક થયુ હતુ. રામજન્મોત્સવ નિમિત્તે પ્રભુ રામની વિશેષ પૂજા અને ખાસ શ્રૃંગાર કરવામાં આવ્યા હતા. રામજીએ ધારણ કરેલા 11 કરોડના મુગટનું ગુજરાત સાથે ખાસ કનેક્શન છે.

Ram Navami Ayodhya Ram Lalla Surya Tilak Darshan : રામનવમી નિમિત્તે અયોધ્યા રામ મંદિરમાં બિરાજમાન રામ લલ્લાના કપાળ પર સૂર્ય તિલક થયુ હતુ. રામજન્મોત્સવ નિમિત્તે પ્રભુ રામની વિશેષ પૂજા અને ખાસ શ્રૃંગાર કરવામાં આવ્યા હતા. રામજીએ ધારણ કરેલા 11 કરોડના મુગટનું ગુજરાત સાથે ખાસ કનેક્શન છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Ayodhya ટ્રેન્ડિંગ ન્યૂઝ ધર્મ ભક્તિ રામ નવમી રામ મંદિર