વઘાર કરતી વખતે હિંગ ક્યારે ઉમેરવી જોઈએ?

હિંગ (Asafoetida) એ ભારતીય રસોડાનો એક મહત્વપૂર્ણ મસાલો છે, જે ખોરાકનો સ્વાદ અને સુગંધ વધારે છે તેમજ પાચન માટે પણ ફાયદાકારક છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે હિંગ ક્યારે ઉમેરવી જોઈએ? વઘાર કરતી વખતે કે પછી? યોગ્ય સમયે હિંગ (Hing) ઉમેરીન, વ્યક્તિ તેના સ્વાદ અને ગુણધર્મોનો સંપૂર્ણ લાભ લઈ શકે છે

હિંગ (Asafoetida) એ ભારતીય રસોડાનો એક મહત્વપૂર્ણ મસાલો છે, જે ખોરાકનો સ્વાદ અને સુગંધ વધારે છે તેમજ પાચન માટે પણ ફાયદાકારક છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે હિંગ ક્યારે ઉમેરવી જોઈએ? વઘાર કરતી વખતે કે પછી? યોગ્ય સમયે હિંગ (Hing) ઉમેરીન, વ્યક્તિ તેના સ્વાદ અને ગુણધર્મોનો સંપૂર્ણ લાભ લઈ શકે છે

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
health tips