Dussehra 2025 : દશેરા પર દુર્ગા પૂજા પંડાલમાં સિંદૂર ખેલા થી લઇ રાવણ દહન, દેશભરમાં વિજયાદશમીની ભવ્ય ઉજવણી

Dussehra 2025 Vijayadashami Celebration in India : નવરાત્રીના છેલ્લા દિવસ દશેરા પર બંગાળમાં દુર્ગા પૂજા પર મહિલાઓ સિંદૂર ખેલા રમે છે. ઉપરાંત આ દિવસ શસ્ત્ર પૂજા કરવાની સાથે સાથે રાવણ દહન કરવાની પરંપરા છે.

October 02, 2025 17:37 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ