Monsoon Heart Diet Plan | ચોમાસામાં હૃદય રહેશે સ્વસ્થ, શું ખાવું?

હૃદયરોગના દર્દીઓ માટે સ્વસ્થ ચોમાસાનો ડાયટ પ્લાન | ચોમાસામાં ભેજવાળું વાતાવરણ બેક્ટેરિયા અને વાયરસના વિકાસ માટે અનુકૂળ હોય છે, જેના કારણે ચેપનું જોખમ વધી જાય છે. આ ઉપરાંત, આ ઋતુમાં પાચનતંત્ર પણ ધીમું પડી શકે છે, તેથી યોગ્ય ખોરાકની પસંદગી કરવી અનિવાર્ય છે.

July 11, 2025 10:32 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ