અનિદ્રાથી છુટકારો અપાવશે આ આસાન, દરરોજ કરો 15 મિનિટ

જો મન અને શરીર સંતુલિત ન હોય તો ઊંઘ સારી નથી હોતી. યોગાસન અને પ્રાણાયામ શરીરને શાંત કરવામાં, માનસિક તણાવ ઘટાડવામાં અને સારી ઊંઘ લેવામાં મદદ કરે છે. અહીં આયુર્વેદ અનુસાર કેટલાક મહત્વપૂર્ણ આસનો છે જે સારી ઊંઘ મેળવવામાં મદદરૂપ થઈ શકે છે.

March 03, 2025 10:46 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ