Acidity Relieving Food | વધુ પડતું ખાવાથી એસિડિટી થાય તો આ ખોરાક આપશે રાહત

જ્યારે વધારે ટેસ્ટી જમવાનું હોઈ છે ત્યારે ઘણા લોકો વધુ પડતું પેટ ભરીને ખાઈ લેતા હોય છે, ત્યારે પેટ ભારે થવા લાગે છે અને બળતરા શરૂ થાય છે - જેને આપણે એસિડિટી કહીએ છીએ. આ એક સામાન્ય સમસ્યા છે, પરંતુ યોગ્ય આહારથી તેનાથી રાહત મેળવવી ખૂબ જ સરળ છે, અહીં જાણો કેટલીક એવી વસ્તુ વિશે જે એસિડિટી ઘટાડવામાં ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે

જ્યારે વધારે ટેસ્ટી જમવાનું હોઈ છે ત્યારે ઘણા લોકો વધુ પડતું પેટ ભરીને ખાઈ લેતા હોય છે, ત્યારે પેટ ભારે થવા લાગે છે અને બળતરા શરૂ થાય છે - જેને આપણે એસિડિટી કહીએ છીએ. આ એક સામાન્ય સમસ્યા છે, પરંતુ યોગ્ય આહારથી તેનાથી રાહત મેળવવી ખૂબ જ સરળ છે, અહીં જાણો કેટલીક એવી વસ્તુ વિશે જે એસિડિટી ઘટાડવામાં ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
health tips