PM Modi At Ram Temple: અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભક્તિ રૂપ

PM Narendra Modi At Ral Lalla Pran Pratishtha Ayodhya: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યા રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની પૂજા વિધિ કરી હતી. આ દરમિયાન પીએમ મોદીના ટ્રેડિશનલ લૂકની ચર્ચા થઇ રહી છે.

January 22, 2024 16:04 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ