ઉત્તરકાશી ટનલ રેસ્ક્યૂ ઓપરેશન જેમણે સફળ બનાવ્યું, આ છે અસલી હીરો જાણો

ઉત્તરકાશી સિલક્યારા ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને 17 દિવસના રેસ્ક્યૂ ઓપરેશન બાદ સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. ટનલમાં ફસાયેલા મજૂરના પરિવારજનો એમની સલામતી માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા તો બીજી તરફ બચાવ દળ મજૂરોને સલામત બહાર કાઢવા માટે અથાગ પરિશ્રમ કરી રહ્યું હતું.

ઉત્તરકાશી સિલક્યારા ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને 17 દિવસના રેસ્ક્યૂ ઓપરેશન બાદ સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. ટનલમાં ફસાયેલા મજૂરના પરિવારજનો એમની સલામતી માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા તો બીજી તરફ બચાવ દળ મજૂરોને સલામત બહાર કાઢવા માટે અથાગ પરિશ્રમ કરી રહ્યું હતું.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
ઉત્તરકાશી ટનલ દુર્ઘટના બ્રેકિંગ ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ અકસ્માત ઉત્તરાખંડ દેશ