ઉત્તરકાશી ટનલ રેસ્ક્યૂ ઓપરેશન જેમણે સફળ બનાવ્યું, આ છે અસલી હીરો જાણો

ઉત્તરકાશી સિલક્યારા ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને 17 દિવસના રેસ્ક્યૂ ઓપરેશન બાદ સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. ટનલમાં ફસાયેલા મજૂરના પરિવારજનો એમની સલામતી માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા તો બીજી તરફ બચાવ દળ મજૂરોને સલામત બહાર કાઢવા માટે અથાગ પરિશ્રમ કરી રહ્યું હતું.

November 29, 2023 12:00 IST
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ