ભારતના ટોચના સેના અધિકારીનો દાવો, ઓપરેશન સિંદૂરમાં 100 થી વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા
October 14, 2025 23:22 IST
BHARAT PAKISTAN SANGHARSH : ભારત અને પાકિસ્તાન વચ્ચેના વર્તમાન સંઘર્ષ વિશે તાજા સમાચાર, મુખ્ય ઘટનાઓ અને ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ મેળવો. પહેલગામ આતંકી હુમલો થયા બાદ ભારતે ઓપરેશન સિંદૂર કરી પીઓકે અને પાકિસ્તાન સ્થિત આતંકવાદી છાવણીઓ પર હવાઈ હુમલો કરી સફાયો કર્યો છે. ગભરાયેલા પાકિસ્તાને ભારત પર હવાઈ હુમલા કરતાં ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે.