મનમોહન સિંહ

Manmohan Singh News : મનમોહન સિંહ ભારતીય પૂર્વ વડાપ્રધાન જેઓ જાણીતા અર્થશાસ્ત્રી હતા. કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા મનમોહન સિંહ એમની અર્થનીતિઓ માટે જાણીતા હતા. 92 વર્ષની વયે 26 ડિસેમ્બર 2024 તેઓનું નિધન થયું.