જેલમાં બંધ યાસીન મલિકનો સનસનીખેજ દાવો, હાફિઝ સઇદને મળ્યા પછી પૂર્વ પીએમ મનમોહન સિંહે મારો આભાર માન્યો હતો
September 19, 2025 15:35 IST
Manmohan Singh News : મનમોહન સિંહ ભારતીય પૂર્વ વડાપ્રધાન જેઓ જાણીતા અર્થશાસ્ત્રી હતા. કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા મનમોહન સિંહ એમની અર્થનીતિઓ માટે જાણીતા હતા. 92 વર્ષની વયે 26 ડિસેમ્બર 2024 તેઓનું નિધન થયું.