વૈજનાથ-શિરડી સહિત 5 તીર્થ સ્થાનોના કરો દર્શન, પેકેજમાં રહેવા-ખાવા-ફરવાનું ફ્રી, આ રહી તમામ માહિતી

IRCTC Tour Package: જો તમે ઘણા સમયથી પરિવાર અથવા મિત્રો સાથે ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે IRCTC નું Panch Jyotirlinga Yatra પેકેજ બેસ્ટ છે.

IRCTC Tour Package: જો તમે ઘણા સમયથી પરિવાર અથવા મિત્રો સાથે ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે IRCTC નું Panch Jyotirlinga Yatra પેકેજ બેસ્ટ છે.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
panch jyotirlinga tour, irctc tour packages list 2024,

IRCTC ના આ પેકેજનું નામ Panch Jyotirlinga yatra package છે. (તસવીર: Freepik/IRCTC)

IRCTC Tour Package: જો તમે ઘણા સમયથી પરિવાર અથવા મિત્રો સાથે ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે IRCTC નું Panch Jyotirlinga Yatra પેકેજ બેસ્ટ છે. આ પેકેજમાં તમને એક સાથે ભીમકારેશ્વર, ગૃહનેશ્વર સહિત ઘણી જગ્યાએ ફરવાની તક મળશે. તો ચલો જાણીએ આ પેકેજની માહિતી.

Advertisment

આ રહી ટૂર પેકેજની માહિતી

https://twitter.com/IRCTCofficial/status/1855859384120914027

IRCTC ના આ પેકેજનું નામ Panch Jyotirlinga yatra package છે. આ પેકેજમાં તમને 5 રાત અને 6 દિવસ ફરવાની તક મળશે. આ ટ્રીપની શરૂઆત મદુરાઈથી થશે.

ક્યાં-ક્યાં ફરવાનું મળશે?

  • ભીમશંકર
  • ત્રયંબકેશ્વર
  • ગ્રુશનેશ્વર
  • ઔંધા નાગનાથ
  • પરલી વૈજનાથ
  • શિરડી

કેટલા દિવસની હશે ટ્રીપ?

આ ટ્રીપ 5 રાત અને 6 દિવસની હશે. આ પેકેજ 28 નવેમ્બર 2024 માટે છે.

કેટલો ખર્ચ થશે?

આ પેકેજમાં જો તમે સિંગર ઓક્યૂપેંસી માટે ટિકિટ બુક કરાવો છો તો તમને 42,400 રૂપિયાનો ખર્ચ આવશે. ડબલ શેયરિંગમાં 35,700 રૂપિયા, ટ્રીપલ શેરયિંગમાં 34,500 રૂપિયા ખર્ચ આવશે. જો તમારી સાથે આ ટ્રીપમાં કોઈ5 થી 11 વર્ષનું બાળક છે તો તેના માટે તમારે 29,500 રૂપિયા ચુકવવાના રહેશે. ત્યાં જ 2 થી 4 વર્ષનું બાળક હોય તો તમારે 24,400 રૂપિયા લાગશે.

પેકેજમાં શું-શું મળશે?

(તસવીર: IRCTC)
IRCTC ના આ પેકેજનું નામ Panch Jyotirlinga yatra package છે.

અહીં જાણો કેન્સલ પોલિસી

જો તમે ટ્રીપ શરૂ થયાના 21 દિવસ પહેલા ટિકિટ કેન્સલ કરાવો છો તો તમારે પેકેજના 30 ટકા રૂપિયા કાપી લેવામાં આવશે. પેકેજ શરૂ થયાથી 15 થી 21 દિવસની અંદર ટિકિટ કેન્સલ કરવા પર પેકેજ કોસ્ટની 55 ટકા રકમ કાપી લેવામાં આવશે. પેકેજ શરૂ થયાથી 8 થી 14 દિવસ પહેલા ટિકિટ કેન્સલ કરવા પર પેકેજ ભાડાના 80 ટકા રકમ કાપી લેવામાં આવશે. જો તમે પેકેજ શરૂ થયાના 7 દિવસ પહેલા ટિકિટ કેન્સલ કરાવો છો તો તમને પેકેજ ટિકિટનો એક પણ રૂપિયો પરત મળશે નહીં.

Advertisment
panch jyotirlinga tour package, panch jyotirlinga tour package 2024
(તસવીર: IRCTC)

કોઈ પણ જાણકારી માટે અહીં કોલ કરો

8287931977
8287932122

આ સિવાય કોઈ પણ પ્રકારની મદદ માટે તમે www.irctctourism.com પર જઈ શકો છો અને https://www.irctctourism.com/tourpackageBooking?packageCode=SMA52 આ લિંક પરથી પેકેજ બુક કરાવી શકો છો.

પ્રવાસ ધર્મ ભક્તિ