Advertisment
FE Budget 2026
Co-presented by
KIA
Associate Sponsor
SBI
સબ્સ્ક્રાઈબ કરો
  • હોમ
  • ગુજરાત
  • વેબસ્ટોરીઝ
  • મનોરંજન
  • કરિયર
  • સ્પોર્ટ્સ
  • ધર્મ અને જ્યોતિષ
  • ન્યૂઝ
  • વેપાર
  • ફોટો
  • લાઇફ સ્ટાઇલ
  • ટોપ ન્યૂઝ
ad_close_btn
  • ગુજરાત
  • નેશનલ ન્યૂઝ
  • મનોરંજન
  • વિશ્વ
  • સ્પોર્ટ્સ
  • લાઇફ સ્ટાઇલ
  • Photos
  • કરિયર
  • ધર્મ અને જ્યોતિષ
  • વેપાર

Powered by :

તમે સફળતાપૂર્વક ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કર્યું છે.
Screen Logo
મનોરંજન Top News

સ્મૃતિ મંધાનાએ સોશિયલ મીડિયા પરથી પોતાની સગાઈ અને લગ્ન સંબંધિત તમામ પોસ્ટ ડિલીટ કરી

સ્મૃતિ મંધાનાએ કાં તો પોસ્ટ્સ ડિલીટ કરી દીધી છે અથવા સેટિંગ્સ બદલી નાખ્યું છે જેથી તે હવે તેની ટાઇમલાઇન પર દેખાતા નથી. કારણ ગમે તે હોય તેણીની સગાઈ/લગ્ન ઇવેન્ટ્સના ફોટા અને વીડિયોઝ હવે તેના એકાઉન્ટ પર નથી.

Written byRakesh Parmar

સ્મૃતિ મંધાનાએ કાં તો પોસ્ટ્સ ડિલીટ કરી દીધી છે અથવા સેટિંગ્સ બદલી નાખ્યું છે જેથી તે હવે તેની ટાઇમલાઇન પર દેખાતા નથી. કારણ ગમે તે હોય તેણીની સગાઈ/લગ્ન ઇવેન્ટ્સના ફોટા અને વીડિયોઝ હવે તેના એકાઉન્ટ પર નથી.

author-image
Rakesh Parmar
24 Nov 2025 21:18 IST
પર અપડેટ કર્યું 24 Nov 2025 21:18 IST

Follow Us

New Update
smriti mandhana wedding date

સ્મૃતિ મંધાનાએ લગ્ન સંબંધિત બધી પોસ્ટ ડિલીટ કરી. (તસવીર: સોશિયલ મીડિયા)

મહિલા ક્રિકેટની સુપરસ્ટાર સ્મૃતિ મંધાના મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. તે તેના મંગેતર પલાશ મુચ્છલ સાથે ખૂબ જ ધામધૂમથી લગ્ન કરવા જઈ રહી હતી, પરંતુ તેના પિતા શ્રીનિવાસ અચાનક બીમાર પડી ગયા અને તેમને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. તેણીએ હવે તેના લગ્ન અનિશ્ચિત સમય માટે મુલતવી રાખ્યા છે. દરમિયાન તેણીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાંથી પલાશ સાથેના તેના આગામી લગ્ન સંબંધિત તમામ ફોટા અને વીડિયોઝ ડિલીટ કરી દીધા છે.

Advertisment

સ્મૃતિ મંધાનાએ કાં તો પોસ્ટ્સ ડિલીટ કરી દીધી છે અથવા સેટિંગ્સ બદલી નાખ્યું છે જેથી તે હવે તેની ટાઇમલાઇન પર દેખાતા નથી. કારણ ગમે તે હોય તેણીની સગાઈ/લગ્ન ઇવેન્ટ્સના ફોટા અને વીડિયોઝ હવે તેના એકાઉન્ટ પર નથી. વધુમાં તેના નજીકના મિત્રો અને સાથી ખેલાડીઓ, જેમ કે શ્રેયંકા પાટિલ અને જેમીમા રોડ્રિગ્સ, એ પણ સ્ટાર ક્રિકેટરની સગાઈ અને લગ્ન સંબંધિત ફોટા અને વીડિયોઝ દૂર કરી દીધા છે.

આ પણ વાંચો: બુરખો પહેરીને સંસદમાં પહોંચી જમણેરી સેનેટર પૌલિન હેન્સન, થયો જબરજસ્ત હોબાળો

પલાશે પણ હોસ્પિટલમાં જવું પડ્ચું

સ્મૃતિ મંધાનાના પિતા હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે તેના મંગેતર, પલાશ મુચ્છલ પણ બીમાર પડી ગયા. NDTV ના અહેવાલ મુજબ વાયરલ ચેપ અને એસિડિટીની ફરિયાદ બાદ પલાશને ખાનગી હોસ્પિટલમાં લઈ જવી પડી હતી. સદનસીબે તે સારવાર પછી તરત જ તેની હોટલમાં પાછો ફર્યો.

Advertisment

સ્મૃતિ મંધાનાના પિતાની તબિયત હવે કેવી છે?

મંધાના પરિવારે જણાવ્યું છે કે શ્રીનિવાસ મંધાનાની સ્થિતિ સ્થિર છે અને તે નજીકની તબીબી દેખરેખ હેઠળ છે. સ્મૃતિ મંધાના 23 નવેમ્બરના રોજ સંગીતકાર પલાશ મુછલ સાથે લગ્ન કરવાના હતા. જોકે તેના પિતાની અચાનક બીમારીને કારણે, લગ્ન અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવ્યા છે. આ દંપતી મહારાષ્ટ્રના સાંગલીમાં પરિવાર, નજીકના સંબંધીઓ અને મિત્રોની હાજરીમાં લગ્ન કરવાના હતા.

celebrities મનોરંજન ન્યૂઝ
અમારા ન્યૂઝલેટર માટે સબ્સ્ક્રાઇબ! વિશિષ્ટ ઑફર્સ અને નવીનતમ સમાચાર મેળવનારા પ્રથમ બનો
logo

સંબંધિત લેખો
આગળનો લેખ વાંચો
નવીનતમ વાર્તાઓ
અમારા ન્યૂઝલેટર માટે સબ્સ્ક્રાઇબ! વિશિષ્ટ ઑફર્સ અને નવીનતમ સમાચાર મેળવનારા પ્રથમ બનો

Powered by


Subscribe to our Newsletter!




Powered by
એક ભાષા પસંદ કરો
Gujarati

આ લેખ શેર કરો

જો તમને આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો
તેઓ પછીથી તમારો આભાર માનશે

Facebook
Twitter
Whatsapp

Copied!