સ્પેનના પીએમના પ્રવાસને લઈ ગુજરાત પોલીસનું જાહેરનામું, વડોદરાના 33 રૂટ પર ડાયવર્ઝન રહેશે

Gujarat Police Commissioner Notification: પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે 27 ઓક્ટોબરે સવારે 10 થી બપોરે 3 વાગ્યા સુધી અને 28 ઓક્ટોબરે સવારે 6 વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી ટ્રાફિક વ્યવસ્થા અંગે જાહેરનામું બહાર પાડ્યું છે.

Gujarat Police Commissioner Notification: પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે 27 ઓક્ટોબરે સવારે 10 થી બપોરે 3 વાગ્યા સુધી અને 28 ઓક્ટોબરે સવારે 6 વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી ટ્રાફિક વ્યવસ્થા અંગે જાહેરનામું બહાર પાડ્યું છે.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Spanish PM expected to arrive in Vadodara, traffic diversion, Vadodara,

28 ઓક્ટોબરે સવારે 6 વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી ટ્રાફિક વ્યવસ્થા અંગે જાહેરનામું (તસવીર : Express File Photo)

Gujarat Police Commissioner Notification: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન વડોદરા શહેરના ખોડિયાર નગર વિસ્તારમાં ટાટા એરક્રાફ્ટ સ્ટેશનના ઉદ્ઘાટન સમારોહ સહિત એક કાર્યક્રમ માટે સંસ્કારનગરીની મુલાકાતે છે. આ દરમિયાન શહેરમાં ટ્રાફિક ખોરવાઈ ન જાય તે માટે પોલીસ કમિશનરે નો પાર્કિંગ અને વૈકલ્પિક વ્યવસ્થા જાહેર કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના પીએમ પેડ્રો 27 ઓક્ટોબરે વડોદરાની ITC વેલકમ હોટેલ અલકાપુરી અને સૈદીપનગર ટાટા એરક્રાફ્ટ સ્ટેશન અને લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે પહોંચવાના છે.

Advertisment

ત્યારબાદ આઈટીસી વેલકમ હોટલ, જીઈબી સર્કલથી અટલ બ્રિજથી પંડ્યા બ્રિજ, ફતેગંજ બ્રિજ, એરપોર્ટ સર્કલથી નટવરનગર ત્રણ રસ્તા (નવો વીઆઈપી રોડ) સાઈદીપનગર ત્રણ રસ્તા સાઈ દીપનગર, ટાટા એરક્રાફ્ટ સ્ટેશન, સાઈદીપ નગર એરક્રાફ્ટ સ્ટેશન, એરપોર્ટ સર્કલથી સીધા અમિતનગર બ્રિજ સુધી. AV&T સર્કલ, ME સર્કલ, ફતેગંજ બ્રિજ નીચેથી જૂનાવડ સર્કલ, ફતેગંજ સર્કલથી, નરહરિ સર્કલ, કાલાઘોડા સર્કલ, બરોડા ઓટો મોબાઈલ, જેલ રોડ, ભીમનાથ ટ્રાફિક સિગ્નલ ત્રણ રસ્તા, રેલ્વે હેડક્વાર્ટર ત્રણ રસ્તા, મહારાણી એફ. રાજમહેલ, મેંગેટથી સીધા ત્રણ રસ્તા, પછી લક્ષ્મી વિલાસ પેલેસ આવશે.

https://twitter.com/Info_Vadodara/status/1850030542256996849

લક્ષ્મી વિલાસ પેલેસથી રાજમહેલ ગેટ મહારાણી નર્સિંગ હોમ ચાર રસ્તાથી રેલવે હેડ ક્વાર્ટરથી જેલ રોડ, ભીમનાથ ટ્રાફિક સિગ્નલ ત્રણ રસ્તા બરોડા ઓટો મોબાઈલ કાલાઘોડા સર્કલ, નરહરિ સર્કલ ફતેગંજ સર્કલથી પંડ્યા બ્રિજ અટલ બ્રિજ જીઈબી સર્કલથી એક્સપ્રેસ હોટલ ચાર રસ્તા સુધી જવું. ITC વેલકમ હોટેલમાં યુ ટર્ન આવશે. પછી ITC વેલકમ હોટેલથી તમે હરાણી એરપોર્ટ પર જશે.

આ પણ વાંચો: ગુજરાતમાં 10 દિવસમાં ગેસ ગળતરની બીજી ઘટના, અમદાવાદના નારોલમાં ગેસ ગળતરથી બે કર્મચારીના મોત

Advertisment

E

E

આ પ્રસંગે નો-પાર્કિંગ અને નો-એન્ટ્રી, જાહેર જનતાને મુશ્કેલીમાંથી બચાવવા અને ટ્રાફિક સુચારૂ સંચાલન માટે સુરક્ષા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જરૂર છે. આથી પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે 27 ઓક્ટોબરે સવારે 10 થી બપોરે 3 વાગ્યા સુધી અને 28 ઓક્ટોબરે સવારે 6 વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી ટ્રાફિક વ્યવસ્થા અંગે જાહેરનામું બહાર પાડ્યું છે.

ગુજરાતી ન્યૂઝ ગુજરાત પોલીસ વડોદરા ગુજરાત PM Narendra Modi