અમદાવાદથી પ્રયાગરાજ લઈ જશે આ 11 ટ્રેન, આ રહી સંપૂર્ણ જાણકારી

Mahakumbh 2025 Special Trains Ahmedabad to Prayagraj: જો તમે પણ મહાકુંભમાં જવાની તૈયારી કરી રહ્યા છો તો પહેલા અમદાવાદથી પ્રયાગરાજની આ 11 ટ્રેનોનું લિસ્ટ ધ્યાનથી જોઈ લો.

Mahakumbh 2025 Special Trains Ahmedabad to Prayagraj: જો તમે પણ મહાકુંભમાં જવાની તૈયારી કરી રહ્યા છો તો પહેલા અમદાવાદથી પ્રયાગરાજની આ 11 ટ્રેનોનું લિસ્ટ ધ્યાનથી જોઈ લો.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Train from Ahmedabad to Prayagraj | અમદાવાદથી પ્રયાગરાજ માટે ટ્રેન

અમદાવાદથી મહાકુંભ મેળામાં પહોંચવા માટે ટ્રેનનું લિસ્ટ (તસવીર: Mahakumbh/X)

Ahmedabad to Prayagraj Train: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનો મેળો ચાલી રહ્યો છે. મહાકુંભમાં ડુબકી લગાવવા માટે ગુજરાતથી પણ અઢળક શ્રદ્ધાળુંઓ જઈ રહ્યા છે. ત્યાં જ ઘણા લોકો મહાકુંભમાં પહોંચવાનું પ્લાનિંગ પણ કરી રહ્યા છે. જો તમે પણ મહાકુંભમાં જવાની તૈયારી કરી રહ્યા છો તો પહેલા અમદાવાદથી પ્રયાગરાજની આ 11 ટ્રેનોનું લિસ્ટ ધ્યાનથી જોઈ લો.

Advertisment

અમદાવાદથી મહાકુંભ મેળા ટ્રેનનું લિસ્ટ

ટ્રેનનું નામટ્રેન ઉપડવાનો સમયટ્રેન પહોંચવાનો સમયમુસાફરીનો સમયક્યારે ચાલે છેભાડું
અમદાવાદ ગોરખપુર એક્સપ્રેસ (ADI GKP EXP 19489)સવારે 9.10 વાગ્યેબીજા દિવસે સવારે 8.45 વાગ્યે23.35 કલાકસોમવાર સિવાય બધા દિવસોસ્લીપર ક્લાસ: 565 રૂપિયા
એસી 3 ટાયર રૂ. 1510
એસી 2 ટાયર: 2,180 રૂપિયા
ઓખા બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસ (ઓખા BSS SF એક્સપ્રેસ 22969)રાત્રે 11.15 વાગ્યેબીજા દિવસે રાત્રે 10.50 વાગ્યે23.35 કલાકફક્ત ગુરુવારે જ ચાલે છેસ્લીપર ક્લાસ: 620 રૂપિયા
એસી 3 ટાયર રૂ. 1630
એસી 2 ટાયર: 2,335 રૂપિયા
ફર્સ્ટ ક્લાસ એસી રૂ. 3955
અમદાવાદ પ્રયાગરાજ સુપરફાસ્ટ એક્સપ્રેસ (ADI PRYJ SFAST 22967)સાંજે 4.30 વાગ્યેબીજા દિવસે સાંજે 4.50 વાગ્યે24.20 કલાકફક્ત ગુરુવારે જ ચાલે છેસ્લીપર ક્લાસ: 650 રૂપિયા
એસી 3 ટાયર: 1,700 રૂપિયા
એસી 2 ટાયર: 2,440 રૂપિયા
અમદાવાદ આસનસોલ એક્સપ્રેસ (ADI આસનસોલ એક્સપ્રેસ 19435)બપોરે 12.35 વાગ્યેબીજા દિવસે સવારે 7.18 વાગ્યે30.43 કલાકફક્ત ગુરુવારે જ ચાલે છેસ્લીપર ક્લાસ: 660 રૂપિયા
એસી 3 ટાયર: 1,760 રૂપિયા
એસી 2 ટાયર: 2550 રૂપિયા
અમદાવાદ બરૌની એક્સપ્રેસ (ADI BJU EXP 19483)બપોરે 12.35 વાગ્યેબીજા દિવસે સવારે 7.18 વાગ્યે30.43 કલાકગુરુવાર સિવાય બધા દિવસો ચાલે છેસ્લીપર ક્લાસ: 660 રૂપિયા
એસી 3 ટાયર: 1,760 રૂપિયા
એસી 2 ટાયર: 2550 રૂપિયા
ગાંધીધામ-હાવડા એક્સપ્રેસ (HWH ગર્ભા એક્સપ્રેસ 12937)રાત્રે 11.15 વાગ્યેબીજા દિવસે રાત્રે 10:05 વાગ્યે22.50 કલાકફક્ત શનિવારે જ ચાલે છેસ્લીપર ક્લાસ: 660 રૂપિયા
એસી 3 ટાયર: 1,760 રૂપિયા
એસી 2 ટાયર: 2550 રૂપિયા
અમદાવાદ પટના એક્સપ્રેસ (ADI PNBE એક્સપ્રેસ 19421)રાત્રે 9.40 વાગ્યેબીજા દિવસે રાત્રે 8 વાગ્યે22.50 કલાકફક્ત રવિવારે જ ચાલે છેસ્લીપર ક્લાસ: 660 રૂપિયા
એસી 3 ટાયર: 1,760 રૂપિયા
એસી 2 ટાયર: 2550 રૂપિયા
વેરાવળ બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસ (બનારસ SF EXP 12945)બપોરે 1.45 વાગ્યેબીજા દિવસે બપોરે 12.15 વાગ્યે22.30 કલાકફક્ત રવિવારે જ ચાલે છેસ્લીપર ક્લાસ: 660 રૂપિયા
એસી 3 ટાયર: 1,760 રૂપિયા
એસી 2 ટાયર: 2550 રૂપિયા
અઝીમાબાદ એક્સપ્રેસ (અઝીમાબાદ એક્સપ્રેસ 12947)રાત્રે 9.50 વાગ્યેબીજા દિવસે રાત્રે 9.25 વાગ્યે23.35 કલાકફક્ત સોમવાર-બુધવારે જ ચાલે છેસ્લીપર ક્લાસ: 660 રૂપિયા
એસી 3 ટાયર: 1,760 રૂપિયા
એસી 2 ટાયર: 2550 રૂપિયા
અમદાવાદ જંઘાઈ સ્પેશિયલ ટ્રેન (ADI JNH સ્પેશિયલ 09403)રાત્રે 9.15 વાગ્યેબીજા દિવસે બપોરે 1 વાગ્યે27.50 કલાકફક્ત બુધવારે જ ચાલે છેસ્લીપર ક્લાસ: 660 રૂપિયા
એસી 3 ટાયર: 1,760 રૂપિયા
એસી 2 ટાયર રૂ. 2550.
પારસનાથ એક્સપ્રેસ (પારસનાથ એક્સપ્રેસ 12941)રાત્રે 10.50 વાગ્યેબીજા દિવસે રાત્રે 10:05 વાગ્યે22.50 કલાકફક્ત મંગળવારે જ ચાલે છેસ્લીપર ક્લાસ: 660 રૂપિયા
એસી 3 ટાયર: 1,760 રૂપિયા
એસી 2 ટાયર: 2550 રૂપિયા
દાવાદથી પ્રયાગરાજની આ 11 ટ્રેનોનું લિસ્ટ

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભ મેળા 2025 માટે પશ્ચિમ વિભાગ ગુજરાતમાંથી 7 પેર સ્પેશિયલ ટ્રેન દોડાવી રહ્યું છે. આ મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન માટે બુકિંગ 21 ડિસેમ્બરથી શરૂ થઇ ગયું છે.

આ પણ વાંચો: જ્યારે હિંદુ ધર્મની રક્ષા માટે હજારો નાગા સાધુઓએ યુદ્ધ લડ્યું, જાણો નાગા સાધુઓનો ઈતિહાસ

Advertisment

મહાકુંભ મેળા 2025 સ્પેશિયલ ટ્રેન નામ

  • ઉધના – બલિયા મહાકુંભ મેળા 2025 સ્પેશિયલ ટ્રેન નંબર – 09031/09032
  • વલસાડ – દાનાપુર મહાકુંભ મેળા 2025 સ્પેશિયલ ટ્રેન નંબર – 09019/09020
  • વાપી – ગયા મહાકુંભ મેળા 2025 સ્પેશિયલ ટ્રેન નંબર – 09021/09022
  • વિશ્વામિત્રી – બલિયા મહાકુંભ મેળા 2025 સ્પેશિયલ ટ્રેન નંબર – 09029/09030
  • સાબરમતી – બનારસ મહાકુંભ મેળા 2025 સ્પેશિયલ ટ્રેન નંબર – 09413/09414
  • સાબરમતી – બનારસ વાયા ગાંધીનગર મહાકુંભ મેળા 2025 સ્પેશિયલ ટ્રેન નંબર – 09421/09422
  • ભાવનગર – બનારસ મહાકુંભ મેળા 2025 સ્પેશિયલ ટ્રેન નંબર – 09555/09556

પ્રયાગરાજ માટે અમદાવાદથી દરરોજ AC વોલ્વો બસ

ગુજરાતના શ્રદ્ધાળુંઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે ગુજરાત ટૂરિઝમ વિભાગ અને GSRTC ના સંયુક્ત પ્રયાસ સ્વરૂપે ગુજરાતથી દરરોજ એક એ.સી. વોલ્વો બસ પ્રયાગરાજ માટે ઉપડે છે. જેમાં શ્રદ્ધાળુંઓને 3 રાત્રિ અને 4 દિવસનું પેકેજ મળે છે, જેમાં પ્રતિ વ્યક્તિ પેકેજ માત્ર રૂ. 8100 છે. આ સેવાનો પ્રારંભ તા.27 જાન્યુઆરીથી થઈ ગયો છે. પ્રયાગરાજ પેકેજનું ઓનલાઈન બુકિંગ www.gsrtc.in વેબસાઈટ મારફતે કરી શકાય છે

મહાકુંભ ગુજરાતી ન્યૂઝ અમદાવાદ રેલવે ગુજરાત