ડાયાબિટીસ, બીપી, હૃદય અને લીવરની સમસ્યા માટે શું કરવું? બાબા રામદેવે આપી ખાસ સલાહ

આજે માણસો બિનજરૂરી તણાવમાં જીવી રહ્યા છે. તેમણે પોતાના શરીરને નકામા બનાવી દીધા છે. પરિણામે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને હૃદય અને લીવરની સમસ્યાઓના દર્દીઓની સંખ્યા વધી રહી છે.

આજે માણસો બિનજરૂરી તણાવમાં જીવી રહ્યા છે. તેમણે પોતાના શરીરને નકામા બનાવી દીધા છે. પરિણામે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને હૃદય અને લીવરની સમસ્યાઓના દર્દીઓની સંખ્યા વધી રહી છે.

author-image
Rakesh Parmar
New Update
baba Ramdev BP problem Tips

બાબા રામદેવ આયુર્વેદિક ટિપ્સ Photograph: (Freepik)

આજે માણસો બિનજરૂરી તણાવમાં જીવી રહ્યા છે. તેમણે પોતાના શરીરને નકામા બનાવી દીધા છે, જેના કારણે લોકો ઊંઘી શકતા નથી. તેમની ખાવાની આદતો બગડી ગઈ છે, અને બેઠાડુ જીવન ધીમે-ધીમે શરીરને અંદરથી નષ્ટ કરી રહ્યું છે. પરિણામે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને હૃદય અને લીવરની સમસ્યાઓના દર્દીઓની સંખ્યા વધી રહી છે. આનો અર્થ એ છે કે જ્યારે દુનિયા બહારથી નાશ પામે છે, ત્યારે તેને યુદ્ધ કહેવામાં આવે છે. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ પોતાનો નાશ કરે છે, ત્યારે તેને "જીવનશૈલી આપત્તિ" કહેવામાં આવે છે, જે આખી પેઢીના સ્વાસ્થ્યને બગાડે છે. આવામાં આપણે સ્વામી રામદેવ પાસેથી જાણીશું કે રોગો સામે કેવી રીતે લડવું.

Advertisment

હેલ્ધી લાઈફસ્ટાઈલ

  • સવારે વહેલા ઉઠો
  • યોગા કરો
  • હેલ્ધી ડાયેટ લો
  • તળેલું અને મસાલેદાર ખાશો નહીં
  • સંપૂર્ણ ઊંઘ લો
  • દિવસમાં 4 લીટર પાણીન પીવો

સ્વસ્થ શરીર માટે શું ખાવું જોઈએ

  • ખાવાનું ગરમ અને ફ્રેશ ખાવ
  • ભૂખથી ઓછૂં ભોજન ખાવ
  • ભોજનમાં સંપૂર્ણ સલાડ લો
  • મોસમી ફળો જરૂરથી ખાવ
  • ખાવામાં દહીં અને છાસને સામેલ કરો

સ્થૂળતા ઘટાડવા માટે આ ટ્રીક અપનાવો

  • આદુ-લીંબુની ચા પીવો
  • રાત્રે 1 ચમચી ત્રિફળા ગરમ પાણીમાં લો
  • 3-6 ગ્રામ તજને 200 ગ્રામ પાણીમાં ગમર કરો, પથી કેને 1 ચમચી મધ મિક્સ કરીને પીવો.
Advertisment

શુગર થશે કંટ્રોલ

  • ખીરૂં-કારેલા ખાવ
  • ટામેટાનો જ્યુસ પીવો
  • ગિલોયનો ઉકાળો પીવો

થાઈરોઈડમાં આયુર્વેદિક ઉપાય

  • મુળેઠી
  • તુલસી
  • ત્રિફળા
  • અશ્વગંધા
  • લીલા ધાણા
  • એલોવેરા જ્યુસ
  • ગરમ દૂધ

હૃદયને મજબૂત બનાવવા માટે કુદરતી ઉપાય

1 ચમચી અર્જુનની છાલ, 2 ગ્રામ તજ અને 5 તુલસીના પાન ઉકાળીને તેનો ઉકાળો બનાવો અને તેને દરરોજ પીવો. આનાથી અવરોધ દૂર થશે.

ફેફસાં સ્વસ્થ રાખવા માટે શું કરવું?

  • પ્રાણાયામ કરો
  • હળદરવાળું દૂધ પીઓ
  • ગરમ પાણી પીઓ
  • નસ્યમ (વરાળ સ્નાન)
health tips જીવનશૈલી યોગ ગુરુ બાબા રામદેવ