Bageshwar Dhirendra Shastri On Comment Sant Tukaram And Maratha Reservation: બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીના એક નિવેદનથી મહારાષ્ટ્રના વારકરી સમુદાયના લોકો નારાજ થયા છે. આ સાથે તેમણે મરાઠા અનાતમને સમર્થન પણ આપ્યું છે
Bageshwar Dhirendra Shastri On Comment Sant Tukaram And Maratha Reservation: બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીના એક નિવેદનથી મહારાષ્ટ્રના વારકરી સમુદાયના લોકો નારાજ થયા છે. આ સાથે તેમણે મરાઠા અનાતમને સમર્થન પણ આપ્યું છે
Baba Bageshwar Dham Dhirendra Shastri : ધીરેન્દ્ર શાસ્ત્રીઃ બાગેશ્વરના નામથી જાણીતા આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે, પરંતુ ફરી એકવાર તેઓ હેડલાઇન્સમાં છે અને તેનું કારણ કંઈક બીજું છે. આ વખતે ધીરેન્દ્ર શાસ્ત્રીએ મહારાષ્ટ્રના સંત તુકારામ વિથે કરેલી કથિત ટિપ્પણી માટે બિનશરતી માફી માંગી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીની ટિપ્પણીથી મહારાષ્ટ્રમાં વારકરી સમુદાયના લોકો નારાજ થયા છે.
Advertisment
બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીની સંત તુકારામ વિશે ટિપ્પણી (Bageshwar Baba Dhirendra Shastri On Comment Sant Tukaram)
— Bageshwar Dham Sarkar (Official) (@bageshwardham) November 22, 2023
ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા આ માફી સંગમવાડી ખાતે ચાલી રહેલા ત્રણ દિવસીય ધાર્મિક ઉપદેશ દરમિયાન તેમના સ્વયંસેવકો અને સંત તુકારામના અનુયાયીઓ વચ્ચેના ઘર્ષણના એક દિવસ બાદ માંગવામાં આવી હતી, જે બુધવારે સમાપ્ત થવાનું હતું. તાજેતરમાં, તેમના નિવેદનોનો એક વીડિયો વાયરલ થયા થયો હતો. જેમાં બાબા બાગેશ્વરે કહ્યું કે, મને સંત તુકારામ માટે બહુ આદર છે. જો મારી અગાઉની ટિપ્પણીઓથી અજાણતાં કોઈને દુઃખ થયું હોય, તો હું દિલગીર છું.
Advertisment
ધિરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે તેઓ દેહુ રોડ ખાતે સંત તુકારામની ઐતિહાસિક સમાધિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરશે, જેઓ લગભગ 400 વર્ષ પહેલાં ત્યાં રહેતા અને ઉપદેશ આપતા હતા. તેમના 'દિવ્ય દરબાર' અને 'હનુમાન કથા'માં ઉપદેશકની ટિપ્પણીઓને ભીમ સેના અને અન્ય સંગઠનો દ્વારા કાળા ધ્વજ, સૂત્રોચ્ચાર અને વિરોધ સાથે નારાજગી વ્યક્ત કરી હતી, જ્યારે તર્કવાદી સંગઠન, મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ (MANS) એ તેમના અંધશ્રદ્ધા દાવાઓ સામે વિરોધ કર્યો હતો. .
એમએએનએસ એ પુણે પોલીસ કમિશનરને એક પત્ર પણ લખ્યો છે, જેમાં બાબ બાગેશ્વર ધિરેન્દ્ર શાસ્ત્રી સામે પગલાં લેવાની માંગણી કરી છે જો તે કોઈ વૈજ્ઞાનિક આધાર વિના લોકોને ગેરમાર્ગે દોરતા નિવેદનોનો પ્રચાર કરી રહ્યા છે.
બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ભક્તોને રમૂજ દ્વારા સંસ્કૃતિ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે હું જાદુ અને મંત્ર ચિકિત્સાનો હિમાયત કરું છું, હું હોસ્પિટલોની વિરુદ્ધ નથી. તેથી જો મહારાષ્ટ્ર અનીસના કાર્યકરોને કોઈ વાંધો હોય તો તેઓએ કોર્ટમાં જઈને પોતાનો મત રજૂ કરવો જોઈએ. બાગેશ્વર ધામ સરકારે જવાબ આપ્યો કે મારા પર ભગવાનની કૃપા હોવાથી હું સ્પષ્ટ બોલી રહ્યો છું. આ માટે કોઈ બહાનું બનાવશો નહીં.
મરાઠા આરક્ષણને ધીરેન્દ્ર શાસ્ત્રીનું સમર્થન (Dhirendra Shastri Support To Maratha Reservation)
ધીરેન્દ્ર શાસ્ત્રીએ મરાઠા આરક્ષણને સમર્થન આપવાની જાહેરાત કરી છે. મીડિયાને સંબોધતા શાસ્ત્રીએ કહ્યું કે અમે મરાઠાઓની સાથે છીએ. હું મરાઠા આરક્ષણનું સમર્થન કરું છું. તેમણે એમ પણ કહ્યું કે તેઓ લોકોને સનાતન સંસ્કૃતિ વિશે જાગૃત કરવા આવ્યા છે. આ દરમિયાન તેઓ કાર્યક્રમનો વિરોધ કરી રહેલા લોકો પર પણ ગુસ્સે થયા હતા.
Bageshwar Baba: બાગેશ્વર બાબાએ બિનશરતી માફી માંગી, જાણો ધીરેન્દ્ર શાસ્ત્રીએ આવું કેમ કહ્યું
Bageshwar Dhirendra Shastri On Comment Sant Tukaram And Maratha Reservation: બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીના એક નિવેદનથી મહારાષ્ટ્રના વારકરી સમુદાયના લોકો નારાજ થયા છે. આ સાથે તેમણે મરાઠા અનાતમને સમર્થન પણ આપ્યું છે
Bageshwar Dhirendra Shastri On Comment Sant Tukaram And Maratha Reservation: બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીના એક નિવેદનથી મહારાષ્ટ્રના વારકરી સમુદાયના લોકો નારાજ થયા છે. આ સાથે તેમણે મરાઠા અનાતમને સમર્થન પણ આપ્યું છે
બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાષ્ટ્રના પ્રસિદ્ધ સંત તુકારામ દેવસ્થાન પહોંચ્યા હતા. (Photo - @bageshwardham)
Baba Bageshwar Dham Dhirendra Shastri : ધીરેન્દ્ર શાસ્ત્રીઃ બાગેશ્વરના નામથી જાણીતા આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે, પરંતુ ફરી એકવાર તેઓ હેડલાઇન્સમાં છે અને તેનું કારણ કંઈક બીજું છે. આ વખતે ધીરેન્દ્ર શાસ્ત્રીએ મહારાષ્ટ્રના સંત તુકારામ વિથે કરેલી કથિત ટિપ્પણી માટે બિનશરતી માફી માંગી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીની ટિપ્પણીથી મહારાષ્ટ્રમાં વારકરી સમુદાયના લોકો નારાજ થયા છે.
બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીની સંત તુકારામ વિશે ટિપ્પણી (Bageshwar Baba Dhirendra Shastri On Comment Sant Tukaram)
ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા આ માફી સંગમવાડી ખાતે ચાલી રહેલા ત્રણ દિવસીય ધાર્મિક ઉપદેશ દરમિયાન તેમના સ્વયંસેવકો અને સંત તુકારામના અનુયાયીઓ વચ્ચેના ઘર્ષણના એક દિવસ બાદ માંગવામાં આવી હતી, જે બુધવારે સમાપ્ત થવાનું હતું. તાજેતરમાં, તેમના નિવેદનોનો એક વીડિયો વાયરલ થયા થયો હતો. જેમાં બાબા બાગેશ્વરે કહ્યું કે, મને સંત તુકારામ માટે બહુ આદર છે. જો મારી અગાઉની ટિપ્પણીઓથી અજાણતાં કોઈને દુઃખ થયું હોય, તો હું દિલગીર છું.
ધિરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે તેઓ દેહુ રોડ ખાતે સંત તુકારામની ઐતિહાસિક સમાધિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરશે, જેઓ લગભગ 400 વર્ષ પહેલાં ત્યાં રહેતા અને ઉપદેશ આપતા હતા. તેમના 'દિવ્ય દરબાર' અને 'હનુમાન કથા'માં ઉપદેશકની ટિપ્પણીઓને ભીમ સેના અને અન્ય સંગઠનો દ્વારા કાળા ધ્વજ, સૂત્રોચ્ચાર અને વિરોધ સાથે નારાજગી વ્યક્ત કરી હતી, જ્યારે તર્કવાદી સંગઠન, મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ (MANS) એ તેમના અંધશ્રદ્ધા દાવાઓ સામે વિરોધ કર્યો હતો. .
એમએએનએસ એ પુણે પોલીસ કમિશનરને એક પત્ર પણ લખ્યો છે, જેમાં બાબ બાગેશ્વર ધિરેન્દ્ર શાસ્ત્રી સામે પગલાં લેવાની માંગણી કરી છે જો તે કોઈ વૈજ્ઞાનિક આધાર વિના લોકોને ગેરમાર્ગે દોરતા નિવેદનોનો પ્રચાર કરી રહ્યા છે.
બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ભક્તોને રમૂજ દ્વારા સંસ્કૃતિ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે હું જાદુ અને મંત્ર ચિકિત્સાનો હિમાયત કરું છું, હું હોસ્પિટલોની વિરુદ્ધ નથી. તેથી જો મહારાષ્ટ્ર અનીસના કાર્યકરોને કોઈ વાંધો હોય તો તેઓએ કોર્ટમાં જઈને પોતાનો મત રજૂ કરવો જોઈએ. બાગેશ્વર ધામ સરકારે જવાબ આપ્યો કે મારા પર ભગવાનની કૃપા હોવાથી હું સ્પષ્ટ બોલી રહ્યો છું. આ માટે કોઈ બહાનું બનાવશો નહીં.
આ પણ વાંચો | બાગેશ્વર ધામના આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી, લગ્નના બંધનમાં બંધાશે, કરી જાહેરાત
મરાઠા આરક્ષણને ધીરેન્દ્ર શાસ્ત્રીનું સમર્થન (Dhirendra Shastri Support To Maratha Reservation)
ધીરેન્દ્ર શાસ્ત્રીએ મરાઠા આરક્ષણને સમર્થન આપવાની જાહેરાત કરી છે. મીડિયાને સંબોધતા શાસ્ત્રીએ કહ્યું કે અમે મરાઠાઓની સાથે છીએ. હું મરાઠા આરક્ષણનું સમર્થન કરું છું. તેમણે એમ પણ કહ્યું કે તેઓ લોકોને સનાતન સંસ્કૃતિ વિશે જાગૃત કરવા આવ્યા છે. આ દરમિયાન તેઓ કાર્યક્રમનો વિરોધ કરી રહેલા લોકો પર પણ ગુસ્સે થયા હતા.